Tag: Breaking news
પર્યાવરણ બચાવવા યુવાનની વિશ્વવિક્રમી સાઈકલયાત્રા
અમદાવાદ,તા:૨૮
મૂળ રાજસ્થાનના યુવાને પર્યાવરણને બચાવવા માટે એક અનોખી પહેલ કરી છે, જેના ભાગરૂપે નરપતસિંહ નીકળ્યા છે વિશ્વવિક્રમી હજાર કિલોમીટરની સાઈકલયાત્રા પર.શિક્ષણ, પર્યાવરણ અને સ્વાસ્થ્યના આગ્રહી એવા નરપતસિંહે આ સાઈકલયાત્રાની શરૂઆત 24 જાન્યુઆરીએ જમ્મુ એરપોર્ટથી કરી હતી. તેઓ જમ્મુથી નીકળી હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ...
154 વર્ષ જૂની શાપોરજી પલોનજી કંપનીનાં વળતાં પાણી
મુંબઈઃ 154 વર્ષ જૂની શાપુરજી પલોનજી કંપની હાલમાં આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે, જેના ભાગરૂપે કંપનીએ પોતાના સોલાર પાવર પ્લાન્ટ વેચવાની યોજના બનાવી છે, જેમાં 298 મેગાવોટ અને બીજો પ્લાન્ટ 900 મેગાવોટ એમ બે પ્લાન્ટ સામેલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પલોનજી મિસ્ત્રીની માલિકીની કંપની હાલમાં 4000 કરોડના ભારેખમ દેવામાં છે, જેમાંથી બહાર આવવા માટે કંપની દ...
અનિલ અંબાણીની બીજી એક કંપની બની નાદાર
અમદાવાદ,તા:૨૮
રિલાયન્સ કોમ્યુનિકેશન બાદ અનિલ અંબાણીની અન્ય એક કંપની રિલાયન્સ મરિને પણ નાદારી નોંધાવી છે. રિલાયન્સ મરિન પર હાલમાં બજારમૂલ્ય કરતાં 10 ગણા જેટલું દેવું બોલે છે, કહીએ તો રૂ.1000 કરોડનું દેવું છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ મરિન અને ઓફશોર રિલાયન્સ નેવલની સબસિડીયરી કંપની છે.
રિલાયન્સ મરિનના ઋણદાતાઓમાં IFCI અને NBFC પણ સામેલ છે, આ ...
વોડાફોન-આઈડિયાના નુકસાનની અસર બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓ પર
અમદાવાદ,તા:૨૮
વોડાફોન સાથે આઈડિયા કંપનીના મર્જર બાદ બિરલા ગ્રૂપનાં અન્ય સાહસો પર માઠી અસર પડી રહી છે. બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓ પર આ નુકસાનની ખૂબ મોટી અસર પડી રહી છે. બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓની માર્કેટ કેપ 20 ઓગસ્ટે 21,431 કરોડ રૂપિયા ગગડી હતી.
કંપનીએ 19 ઓગસ્ટે ગ્રાહકોની સંખ્યામાં 41 લાખ ગ્રાહકોના ઘટાડાની જાણકારી આપી હતી, જે બાદ કંપની CEO બા...
રીસાયેલી પત્ની પાછી નહીં ફરતા ભાવનગરના પતિએ જાહેરમાં પત્નીને ગોળી મારી...
ભાવનગર,તા:૨૮ ભાવનગરના હિમાલયા મોલ નજીક આજે બુધવારે બપોરના એક વાગ્યાના સુમારે રસ્તા પર પસાર થઈ રહેલી બે યુવતીની નજીક આવી એક યુવકે ગોળીબાર કરતાં યુવતી ત્યાં જ ફસડાઈ પડી હતી. ઘટના બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેણે ગોળીબાર કરનાર પોતાનો પતિ અશોક સોયથાણી હોવાનું પોલીસને જણાવ્યું છે.
સદકાર્ય હોસ્પિટલમાં સારવ...
ગુજરાતનું ગૌરવ, દુનિયાના 100 મહાન સ્થળોમાં સ્ટેચ્યૂં ઓફ યુનિટિનો સમાવે...
દુનિયાના પ્રસિદ્ધ અમેરિકન TIME મેગઝીને વિશ્વના 100 મહાન સ્થળોને યાદી જાહેર કરી છે, જેમાં કેવડીયા કોલોનીમાં આવેલા સરદાર પટેલનાં સ્ટેચ્યૂં ઓફ યુનિટિનો પણ તેમાં સમાવેશ કરાયો છે, થોડા દિવસો અગાઉ અહી એક જ દિવસમાં 34000 લોકોએ સ્ટેચ્યૂં ઓફ યુનિટિની મુલાકાત કરતા નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગુજરાતના આ ગૌરવને વૈશ્વિક ઓળખ મળતા પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે, શાનદા...
અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં સવા ઈંચ વરસાદ
અમદાવાદ,તા.૨૭
અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ થયો છે.સોમવારે મધરાતના બે થી સવારના દસ સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં મુશળાધાર વરસાદ વરસ્યો હતો.જેના પરીણામે એક ડઝનથી પણ વધુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.રાત્રિના સમયે ઉત્તરઝોનમાં ભારે વરસાદ ખાબકયો હતો.જેના પરીણામે નરોડામાં ૩૧ મી.મી.,મેમ્કોમાં ૩૦ મી.મી.,કોતરપુરમાં ૨૮ મ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૯ ઓગસ્ટે અમદાવાદમાં મિલીયન ટ્રી પ્રોજેકટ...
આગામી ગુરુવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ૨૮ અને ૨૯ ઓગસ્ટના રોજ રાજયની મુલાકાતે આવી રહ્યા છે.આ દરમિયાન ૨૯ ઓગસ્ટના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા મિલીયન ટ્રી પ્રોજેકટનું સમાપન કરાવશે.સાથે જ અમદાવાદ શહેરમાં ઈ-બસનું લોકાર્પણ કરાવશે.આ અંગે મળતી માહીતી મુજબ,૨૯ ઓગસ્ટ ના રોજ શહેરના વટિર્સ ટાવરની બાજુમા આવેલા એએમસી ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ નાણામંત્રી અર...
નવી દિલ્હી,તા:૨૪ પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે બપોરે 12:07 વાગ્યે નિધન થયું હતું. દિલ્હીની AIIMS ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેટલીને નવમી ઓગસ્ટના રોજ એઇમ્સના ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે. અમિત શાહ, ઉપરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વિદેશ મંત્રી એસ. જયશંકર, કેન્દ...
ભાજપના વરિષ્ઠ નેતા-પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન
અમદાવાદ, તા:૨૪
અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં થયો હતો. અરૂણ જેટલીએ નાણા મંત્રાલય, કોર્પોરેટ કનિદૈ લાકિઅ અફેર્સ મંત્રાલય, સરક્ષંણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળેલ છે. જેટલી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. તેઓ ક્યારેય લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા નથી. જેટલી 1991થી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સદસ્ય હતાં. તેઓ 1999ની ...
વિધાનસભા ચૂંટણી વિવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહને હાઇકોર્ટનું સમન્...
ગાધીનગર,તા:૨૩
ધોળકા વિધાનસભા ચૂંટણીના વિવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 27મી ઓગસ્ટના દિવસે ગુજરાત હાઇકોર્ટમાં હાજરી આપવી પડશે,ચૂંટણીના પિટિશન કેસમાં ભૂપેન્દ્રસિંહને જુબાની માટે સમન્સ ઇશ્યૂં કરી દેવામાં આવ્યું છે, વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 3...
ગાંધીનગર પાસે આવેલા એરપોર્ટ સ્ટેશન ખાતે રેસ્ક્યુ ડેમોસ્ટ્રેશન યોજાયું
ગાંધીનગર,તા:૨૨
પૂરની સ્થિતિમાં કેવી રીતે નાગરિકોને બચાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી સાથે ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યો
એરફોર્સના 17 પાયલોટ દ્વારા એવી કામગીરી કરવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી.
સેન્ટ.ઝેવિયર્સ સ્કૂલમાં મહિલાના અપમાન મામલો.
અમદાવાદ,તા:૨૨
આંતરરાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા શાળામાં જઈને સુત્રોચાર કરવામાં આવ્યા.
શાળામાં પ્રિન્સિપાલ હાજર ના હોવાથી વાઇસ પ્રિન્સિપાલને કરી રજુઆત.
વાઇસ પ્રિન્સિપાલ દ્વારા ઘટના બની નથી તેવું જણાવવામાં આવ્યું.
રાજેન્દ્રનગર આર્ટસ કોલેજની પૂજા પટેલ યોગમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશન-ઢાક...
અરવલ્લી,તા:૨૨
વિશ્વ યોગ દિવસે અનેક લોકો યોગ કરતા હોય છે યોગના કૌશલ્ય થકી સમગ્ર વિશ્વ અને દેશમાં સાબરકાંઠા જીલ્લાની રાજેન્દ્રનગર આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી અને મહેસાણાના અંબાલા ગામની પૂજા પટેલે નામની વિદ્યાર્થિનીએ તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી “મીસ યોગીની” નું બિર...
નડિયાદ બસનો ડ્રાઈવર નશામાં ધૂત
અરવલ્લી,તા:૨૨
સલામતી સવારી એસટી અમારી સુત્રમાં એસટીને સલામત તરીકે ચિતરવામાં આવી છે પરંતુ ગુજરાત એસટીના કેટલાક ડ્રાઇવરો સરેઆમ લીરેલીરા ઉડાડી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં ૩ મહિનાના ટૂંકા ગાળામાં દારૂપીને નશામાં ધૂત બની હંકારતા ૫ થી વધુ ડ્રાઈવર ઝડપાઈ ચુક્યા છે પરંતુ એવા અનેક ડ્રાઇવરો હશે જે લોકોના હાથે નહીં ચડ્યા હોય કે પછી પકડાયા નહીં હોય. અહીં પ્...