Monday, September 22, 2025

Tag: business

સુઝુકી મોટર્સ ગુજરાતમાં લિથિયમ આયર્ન બેટરીનો પ્લાન્ટ શરૂ કરશે

ગાંધીનગર, તા. ૩૧ જાપાનની સુઝુકી મોટર અને તોશીબાએ આજે જણાવ્યું છે કે ગુજરાતમાં તેમની લિથિયમ આયન બેટરી મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર(જેવી) વર્ષ 2020 થી મોટા પાયે ઉત્પાદન શરૂ કરશે. કેનિચિ આયુકાવા મેનેજિંગ ડિરેક્ટર અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના સીઇઓએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઇન્ડિયા જાપાન બિઝનેસ એન્ડ ટૂરિઝમ કોનક્લેવમાં કહ્યું હતું ક...

ઝાયડસ વેલનેસઃ લાંબી રેસનો મજબૂત ઘોડો

અમદાવાદ,તા:૧ અમદાવાદના ઝાયડસ ગ્રુપની કંપની ઝાયડસ વેલનેસ લિમિટેડને શેરબજારમાં લાંબી રેસનો ઘોડો માનવામાં આવે છે. હેલ્થ અને વેલનેસમાં મજબૂત રીતે ઊભરી રહેલી કંપની છે. આગામી છથી બાર મહિના સ્ક્રીપનો ભાવ વધીને રૂા.1750થી 1800ની રેન્જમાં પહોંચી જવાની ધારણા નિષ્ણતો મૂકી રહ્યા છે. પરિણામે વર્તમાન બજાર ભાવ રૂા. 1647ની આસપાસના ભાવે તેમાં ખરીદી કરી શકાય છે. ...

ઊંઝા યાર્ડ કરોડથી વધુના ટર્ન ઓવર પર બે ટકા ટીડીએસના વિરોધમાં પડ્યું

મહેસાણા, તા.૨૯ કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં સેક્શન 194(એન) મુજબ એક કરોડ રૂપિયા કરતાં વધારે વાર્ષિક રોકડ ઉપાડ પર 2% ટીડીએસની જોગવાઇનો 1લી સપ્ટેમ્બરથી અમલમાં આવનાર છે. જોકે, હાલ બેંકોમાં તેના વિશે આરબીઆઈદ્વારા માહિતી અપાઇ નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ પાકી માહિતી ન હોવાથી વેપારીઓની મુંઝવણરૂપ આ કાયદાની સાચી માહિતી ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી...

ગરીબોનાં સોના તરીકે જે રોકાણકારે ચાંદી પકડી રાખી તેઓ માલદાર બની ગયા

સોનું અને ખાસ કરીને ચાંદી હવે મની મેનેજરો માટે આકર્ષક અસ્કયામત બની ગઈ છે. લાંબા સમય પછી ચાંદી મંદીના પીંજરામાંથી બહાર આવીને સોનાને ઝાંખું પાડવાના પ્રયાસમાં લાગી ગઈ છે. જે ટ્રેડરો સોનાને પકડવાનું ચુકી ગયા છે, તેઓ હવે ચાંદીને વેલ્યુ બાઈંગ પ્લે સમજીને લેવા દોડ્યા છે. ભાવને હજુ વધુ ઉંચે જવાની જગ્યા છે. ગરીબોના સોના તરીકે જે રોકાકારોએ ચાંદી પકડી રાખી હત...

ગરીબોનાં સોના તરીકે જે રોકાણકારે ચાંદી પકડી રાખી તેઓ માલદાર બની ગયા

મુંબઈ,તા:૩૦ સોનું અને ખાસ કરીને ચાંદી હવે મની મેનેજરો માટે આકર્ષક અસ્કયામત બની ગઈ છે. લાંબા સમય પછી ચાંદી મંદીના પીંજરામાંથી બહાર આવીને સોનાને ઝાંખું પાડવાના પ્રયાસમાં લાગી ગઈ છે. જે ટ્રેડરો સોનાને પકડવાનું ચુકી ગયા છે, તેઓ હવે ચાંદીને વેલ્યુ બાઈંગ પ્લે સમજીને લેવા દોડ્યા છે. ભાવને હજુ વધુ ઉંચે જવાની જગ્યા છે. ગરીબોના સોના તરીકે જે રોકાકારોએ ચાંદી ...

પહેલા અમને પ્લાસ્ટીકનો વિકલ્પ આપો પછી પ્લાસ્ટીક ફ્રીનો અમલ કરો

ગાંધીનગર,તા.28 પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયા અને પ્લાસ્ટીક ફ્રી ગુજરાત એ રૂપકડાં નામ છે પરંતુ હકીકતમાં પ્લાસ્કીટ લોકોનો જીવન સાથે વણાઇ ચૂક્યું છે. વેપારીઓ તો ઠીક લોકો પણ બજારમાં પ્લાસ્ટીકની બેગ માગી રહ્યાં છે. જો સરકાર પ્લાસ્ટીક ફ્રી રાષ્ટ્ર કરવા માગતી હોય તો અમને કાગળનો પુરવઠો પુરો પાડવો જોઇએ કે જેથી અમે કાગળની બેગો બનાવી શકીએ. આ શબ્દો પ્લાસ્કીટ મેન્ય...

ગ્રાહકની ફરિયાદને ધ્યાનમાં લઈ 14 દિવસમાં રિફંડ આપવું ફરજિયાત કરાશે

ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓએ ગ્રાહક તરફથી માલની ગુણવત્તા કે ક્વોલિટી અંગે કોઈ ફરિયાદ મળે અને ગ્રાહક તેને માટેના ચૂકવેલા પૈસા પરત માગે તો 14 જ દિવસમાં તેમને તે નાણાં ફરજિયાત પરત કરી દેવાના રહેશે. આ પદ્ધતિએ નાણાં પરત ન ચૂકવારાઓ સામે કડકમાં કડક પગલાં લેવાની જોગવાઈ ઇ-કોમર્સ ગાઈડલાઈનમાં સમાવવામાં આવી છે. ઓનલાઈન વેચાણ માટે કાયદાકીય જોગવાઈ કરવાની સાથે તેના ન...

154 વર્ષ જૂની શાપોરજી પલોનજી કંપનીનાં વળતાં પાણી

મુંબઈઃ 154 વર્ષ જૂની શાપુરજી પલોનજી કંપની હાલમાં આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે, જેના ભાગરૂપે કંપનીએ પોતાના સોલાર પાવર પ્લાન્ટ વેચવાની યોજના બનાવી છે, જેમાં 298 મેગાવોટ અને બીજો પ્લાન્ટ 900 મેગાવોટ એમ બે પ્લાન્ટ સામેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પલોનજી મિસ્ત્રીની માલિકીની કંપની હાલમાં 4000 કરોડના ભારેખમ દેવામાં છે, જેમાંથી બહાર આવવા માટે કંપની દ...

અનિલ અંબાણીની બીજી એક કંપની બની નાદાર

અમદાવાદ,તા:૨૮ રિલાયન્સ કોમ્યુનિકેશન બાદ અનિલ અંબાણીની અન્ય એક કંપની રિલાયન્સ મરિને પણ નાદારી નોંધાવી છે. રિલાયન્સ મરિન પર હાલમાં બજારમૂલ્ય કરતાં 10 ગણા જેટલું દેવું બોલે છે, કહીએ તો રૂ.1000 કરોડનું દેવું છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ મરિન અને ઓફશોર રિલાયન્સ નેવલની સબસિડીયરી કંપની છે. રિલાયન્સ મરિનના ઋણદાતાઓમાં IFCI અને NBFC પણ સામેલ છે, આ ...

વોડાફોન-આઈડિયાના નુકસાનની અસર બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓ પર

અમદાવાદ,તા:૨૮ વોડાફોન સાથે આઈડિયા કંપનીના મર્જર બાદ બિરલા ગ્રૂપનાં અન્ય સાહસો પર માઠી અસર પડી રહી છે. બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓ પર આ નુકસાનની ખૂબ મોટી અસર પડી રહી છે. બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓની માર્કેટ કેપ 20 ઓગસ્ટે 21,431 કરોડ રૂપિયા ગગડી હતી. કંપનીએ 19 ઓગસ્ટે ગ્રાહકોની સંખ્યામાં 41 લાખ ગ્રાહકોના ઘટાડાની જાણકારી આપી હતી, જે બાદ કંપની CEO બા...

ઈઝરાયેલી ખારેકની ખેતીથી ખેડૂતો તાલુકામાંથી હિજરત કરતા અટક્યા

રાધનપુર, તા.૨૬ રાધનપુર અને સાંતલપુર તાલુકા આઝાદી બાદ પછાત અને દુષ્કાળ ગ્રસ્ત પ્રદેશ તરીકે ઓળખાતા તાલુકા હતા, અને દર વર્ષે અહીં વરસાદ ન થવાના કારણે હજારો લોકો હિજરત કરી બીજા પ્રદેશોમાં ચાલ્યા જતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોના ખેડૂતો આ તાલુકાની ઇઝરાયેલી ખારેકના પાક અંગે પુછતા થયા છે. બંને તાલુકામાં ઇઝરાયેલી ટીસ્યુ ખારે...

બિસ્કિટ અને આંતરવસ્ત્રો જેવા ઉદ્યોગો પણ ચિંથરેહાલ બનતા મંદીના એંધાણ

અમદાવાદ,તા.23 નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ બાદ દેશમાં આર્થિક વિકાસની ગતિ બમણી રહેશે તેવા આર્થિક જગત સ્વપ્ન જોઇ રહ્યું હતું. પરંતુ આ સ્વપ્ન દુઃસ્વપ્ન બની રહ્યું હોવાનો અહેસાસ આર્થિક જગતને થઇ રહ્યો છે. ફક્ત મોદી વિરોધીઓ જ નહીં પરંતુ મોદીના અનેક વખત વખાણી ચૂકેલા ઉદ્યોગપતિઓ પણ હવે આર્થિક મંદીના દેશના બારણે ટકોરા પડી રહ્યા હોવાની દહેશત વ્યક્ત ...

આનંદીબેન-અનારના 900 કરોડના જમીન કૌભાંડને સત્તા માટે સિડી બનાવનારા રૂપા...

અમદાવાદ, તા.27 નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ. 900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી ત્યારે તે રૂ.27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.2000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું ...

બે સપ્તાહમાં મકાઈ વાયદો ૧૪ ટકા તુટ્યો

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૬: જો અમેરિકન કૃષિ મંત્રાલયના મકાઈ ઉત્પાદનના આંકડા સાચા પડશે, તો વૈશ્વિક બજારમાં મોટો માલભરાવો થશે, આવી ચેતવણી યુનોની કૃષિ સંસ્થા ફાઓનાં ઈકોનોમિસ્ટ અબ્દુલરઝા અબ્બાસીને આપી છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી મોટા મકાઈ ઉત્પાદક અમેરિકામાં વાવણી સમય અગાઉ પુષ્કળ વરસાદ પડ્યો હતો, વાવણી પણ દિવસો સુધી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પણ...

ગુજરાત ગેસઃ મધ્યમ ગાળા માટે રોકાણ કરવા જેવો મજબૂત શેર

અમદાવાદ,તા:૨૫ ગુજરાતની કંપની ગુજરાત ગેસ લિમિટેડના શેરનો ભાવ ખાસ્સો વધે તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી હોવાથી તેમાં રોકાણ કરવા જેવું છે. ગુજરાતના 33માંથી 23 જિલ્લાઓમાં તેનું ગેસ વિતરણનું એટલે કે પીએનજી અને સીએનજીનું નેટવર્ક છે. ગુજરાત સરકારે ગુજરાતમાં પ્રદુષણ ઓછું કરવા માટે વધુ 300 સીએનજી પમ્પ ચાલુ કરવાની કરેલી જાહેરાતનો એડવાન્ટે જ પણ કંપનીને મળશે. ક...