Tag: Cabinet approved
મંત્રીમંડળે નાગરિક ઉડ્ડયન માટેની સીધા વિદેશી મૂડી રોકાણ નીતિને મંજૂરી ...
નવી દિલ્હી 04-03-2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળની બેઠકે એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડના સંદર્ભમાં ભારતીય નાગરિકતા ધરાવતા એનઆરઆઈ દ્વારા 100% સીધા વિદેશી મૂડી રોકાણની પરવાનગી આપવા માટે વર્તમાન એફડીઆઈ નીતિમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય નાગરિકતા ધરાવતા એનઆરઆઈ દ્વારા ઓટોમેટીક રૂટ અંતર્ગત 100% સ...