Tag: Can the right-wing conch of the Betwaraka Temple destroy the Corona virus?
બેટદ્વારકાના મંદિરના 3 જમણેરી શંખ, કોરોના વાયરસને નાશ કરી શકે તેમ છે ?...
જો સ્પાયર્સની વૃદ્ધિ એન્ટી ક્લોકવાઇઝ થાય તો જમણી બાજુ શંખનું મુખ જોવા મળશે. આવા શંખને ‘ જમણોરી શંખ ' કહે છે . જમણેરી શંખ ભારતમાં આશરે ૩૩૦ જેટલા જ છે . શંખ બેક્ટેરીયાનો નાશ કરી શકે છે. એવું વિજ્ઞાને પૂરવાર કર્યું છે.
ગુજરાતમાં બેટદ્વારકાના મંદિરમાં સોના , ચાંદીથી મઢેલા ડાબેરી શંખ ત્રણ નંગ અસ્તિત્વમાં છે . ઓખાના જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના ફિશરીઝ...