Thursday, September 19, 2024

Tag: Carelessness

ભાવનગર કલેક્ટર અને શિક્ષણ મંત્રી આમને સામને, જુઓ વિડિયો.

https://youtu.be/nRv2OMFdkcI પ્રજાના પ્રશ્ને કામ કરવાને બદલે લોકોને ઉત્સવમાં રાખવામાં માહિર સરકાર હવે ભાવનગરના ત્રણ દિવસ જન્માષ્ટમીનો મેળો કરવા જઈ રહી છે, જો કે મંત્રી વિભાવરી દવેનો દાવો છે કે આ મેળો ભાજપ દ્વારા આયોજીત છે પરંતુ શહેરમાં લાગેલા હોર્ડીંગમાં યુવક સેવા અને સાંસ્કુતિક વિભાગના નામનો ઉલ્લેખ જોવા મળે છે, જો કે શનિવારે આ અંગે જાણકારી આપવા...

દેખ તેરે વિદ્યાપીઠની હાલત કયા હો ગઇ બાપૂ…..

ગૂજરાત વિદ્યાપીઠમાં કેમ્પસમાં આવેલા ચાર હોસ્ટેલમાં છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત સફાઇના અભાવે ભારે ખાનાખરાબી સર્જાઇ તેવી સ્થિતિ ઉભી થઇ છે. વિદ્યાપીઠમાં ગાંધીજીના સિધ્ધાંતો અને મુલ્યોના પ્રસ્થાપિત કરવા માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જાતે શૌચાલય- બાથરૂમ સફાઇ કરવાની ફરજ પાડવામાં આવે છે. વાસ્તવિક્તા એ છે કે મોટી સંખ્યામાં એક સાથે રહેતા વિદ્યાર્થીઓ...

નિર્માણાધીન ફ્લેટના પાયાના ખોદાયેલા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના કરૂ...

રાજકોટના રૈયાગામની બની રહેલી સાઈટ ઉપર નવા બનતા ફલેટ્સનો પાયો ખોદવામાં આવ્યો હતો  જેમાં વરસાદી પાણી ભરાયાં હતાં આ પાણીમાં ઢાંઢણીના દલિત પરિવારના ત્રણ બાળકો ડૂબી જતાં તેમના મોત થયા હતા. બાળકો ડૂબી જવાને કારણે પરિવારોમાં બિલ્ડર સામે આક્રોશ જોવા મળતો હતાં. બાળકોની લાશ લેવાનો ઇન્કાર કરીને પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. આ બનાવમાં  બિલ્ડર અને કોન્ટ્રાકટરની ...

મણીનગરની આર.એચ.રેલવે કોલોનીમાં રસોડાની છત પડતાં એક મહિલા ઇજાગ્રસ્ત

અમદાવાદ રેલવે મંડળના મણીનગરમાં આવેલી સ્ટાફ કવાર્ટસના એક રૂમની છત આજે સવારે ધડાકા સાથે તુટી પડતાં આ રૂમમાં રહેતા રેલવે કર્મચારીના પત્નીને ખભા અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી.  રેલવે કોલોનીમાં આવેલા મકાનોની બદતર હાલત અંગે કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આજે ફરીવાર આ પ્રકારની દુર્ઘટના થઇ હતી. ભૂતકાળમાં પણ આ રેલવે ક...

સરખેજમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, તંત્રનાં તમામ દાવાઓ પોકળ

શહેરમાં શનિવારે વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદ બાદ પૂરા થયેલા ૨૪ કલાકમાં સૌથી વધુ સરખેજ વિસ્તારમાં સાડા સાત ઈંચ વરસાદ થયો હતો. શહેરમાં સરેરાશ પાંચ ઈંચ ઉપરાંતના વરસાદને પગલે ૪૭ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ૧૪૩ વૃક્ષો ધરાશાયી થયા છે. મ્યુનિ.તંત્ર દ્વારા કરાયેલા તમામ દાવાઓ સામે વાસ્તવિકતા એ છે કે, બાર કલાક પછી પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસા...

એલ-વનની લાહ્યમાં શહેરમાં છ માસ અગાઉ બનેલા રસ્તા પર સામાન્ય વરસાદમાં જ ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા, ગટર અને સ્ટ્રોમ વોટરના કામો ત્રીસથી પાંત્રીસ ટકા ઓછા ભાવથી આપવાની પ્રથા શરૂ થઈ છે. આ પ્રથાને કારણે છ માસ પહેલા જ બનાવવામાં આવેલા અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, રોડ પર ગાબડાં દેખાય છે. આ કારણે જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરોને લોકોના આક્રોશનો ભોગ બનવું પડે અમદાવાદ શહેરના ઝડપી વિકાસના નામે અમ...

મણીનગરની શાળામાં વિદ્યાર્થી સીડી પરથી પડતા ઈજાગ્રસ્ત

શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલના પંકજગીરી ગોસ્વામી નામનો વિદ્યાર્થી શુક્રવારે સવારના સમયે સીડી ઉપરથી ઉતરવાના સમયે ધક્કા-મુક્કી થતા સીડી પરથી નીચે પટકાયો હતો.આ દરમિયાન તેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એલ.જી.હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

Photo Story: નવરંગપુરા સરદાર પટેલ સમાજ હોલ રોડ પાર પડેલા ભુવામાં એક વા...

નવરંગપુરા સરદાર પટેલ સમાજ હોલ રોડ પાર પડેલા ભુવામાં એક વાહન ફસાયું હતું:

સરકારે વડોદરા શહેરની સલામતી માટે 9 ટુકડી મોકલી

ગુજરાત સરકારે વડોદરાની સહિત રાજ્યની વરસાદની સમીક્ષા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી. વડોદરા શહેર અને જિલ્લાના આજવા ડેમના ઉપરવાસ હાલોલ, કાલોલ, પાવાગઢમાં 5 ઇંચથી વધુ વરસાદ એકીસાથે થવાને કારણે તે પાણી આજવા ડેમમાં આવ્યું છે. ડેમ ઓવરફલો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે. હાલ વિશ્વામિત્રીની જળસપાટી ૩૪.પ ફિટ છે.  આના પરિણામે આજવાનું ઓવરફલો પાણી, વિ...

Photo Story: પ્રથમ વરસાદમાં જ YMCA થી બોપલ જવાનાં રોડ પર પડેલ ભંગાણમાં...

પ્રથમ વરસાદમાં જ YMCA થી બોપલ જવાનાં રોડ પર પડેલ ભંગાણમાંથી વાહન પસાર થવું પડે છે જે તંત્ર ની બેજવાબદારી દેખાડે છે:

Photo Story: આશ્રમ રોડ ઈંકમ ટેક્સ પર બનાવેલ નવા ઓવર બ્રિજના વિદ્યાપીઠન...

આશ્રમ રોડ ઈંકમ ટેક્સ પર બનાવેલ નવા ઓવર બ્રિજના વિદ્યાપીઠના છેડે પડેલ ભુવાને AMC દ્વારા પુરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી: