Tag: cattle killed
અમદાવાદનો ઢોરવાડો કે મોતનો વાડો, 16 હજાર પશુના મોત
પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતા વધુ ઢોરના મરણઃ ઢોર પકડવા, છોડવા અને પાંજરાપોળ મોકલવામાં ચાલતી ગેરરીતિ : ઢોરવાડામાં એક જ કોન્ટ્રાકટરની ઈજારાશાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહીનાથી ગાયો ગુમ થવાનો વિવાદ ચાલી રહયો છે. મ્યુનિ. ઢોરવાડામાંથી ગાયો ગાયબ થવા મામલે ભાજપના નેતાએ વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. જેના પ્રાથમિક રીપોર્ટમાં ૯૬ ગાયો ગુમ ...