Friday, August 8, 2025

Tag: Chairman of the UGC. DP Singh

ગાંધીજીના શિક્ષણ સંબંધી વિચારો માટે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદ મળશે

અમદાવાદ,તા:૨૮ ગૂજરાત વિદ્યાપીઠ અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો અને પ્રયોગોના વિચાર સાથે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં યુજીસીના અધ્યક્ષ ડો. ડી.પી.સિંઘ અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીના અધ્યક્ષ પ્રો.એમ.એમ. સાળુંખે ઉપ...