Tag: Chancellor of Vidyapeeth Ilaben Bhatt
લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉપયોગમાં લીધેલા અનૈતિક સાધનોને વ્યાજબી ઠેરવી ...
અમદાવાદ,તા.22 ગુજરાત વિદ્યાપીઠના ૬૬માં પદવીદાન સમારંભમાં બોલતાં વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ આજે વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યુ કે મારી માન્યતા છે કે લાંબા ગાળે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેની વાસ્તવિક્તા જોતાં ટ્રસ્ટીશીપનો અભિગમ સુંદર વિશ્વ ઘડવા અને તેને ટકાવવા માટે વધારે અસરકારક સાબિત થશે. મારા ઉદ્યોગ વ્યવસાયમાં હુ જેટલો સફળ થયો છુ તે બધી સફળતાં...