Thursday, March 13, 2025
Advertisement

Tag: Chemicals

સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવો ફરજીયાત: સરકાર

ઉદ્યોગો અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) દ્વારા તાજેતરમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તેમજ આવકમાં વૃદ્ધિ અને રોજગારી નિર્માણને ધ્યાનમાં રાખીને ભારતમાં વસ્તુઓ, સેવાઓ અને કામકાજોના વિનિર્માણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 25.05.209ના રોજના જાહેર ખરીદી (મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્યતા) આદેશ, 2017માં સુધારો કરવામાં આવ્યો છે. રસ...

નર્મદામાં ઠલવાતાં મળ, મૂત્ર અને ગટરનું પાણી પીતું આખું ગુજરાત

દિલીપ પટેલ  ગુજરાતના 5 કરોડ લોકોના જીવ સામેં ચેંડા કરી રહેલી ભાજપની વિજય રૂપાણી સરકાર ગાંધીનગર, 24 માર્ચ 2020 15 જાન્યુઆરી, 1961 ના રોજ, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક બટન દબાવતા અને નદીની બીજી બાજુમાં વિસ્ફોટ કરીને નર્મદાનું કામ શરૂં કર્યું હતું.  57 વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ગુજરાતની પ્રજાએ આ યોજના પાછળ રૂ1 લાખ કરો...

રાસાયણિક ખાતરનો ઉપયોગ અટકાવવા રાજ્ય સરકાર વિચારણા કરે

ગાંધીનગર, તા. 4 ગુજરાતમાં રાસાયણિક ખાતરો અને કેમિકલ્સનાં ઉપયોગથી થતી ખેતી બંધ કરવા અંગે રાજ્ય સરકાર હવે વિચારણા કરી રહી છે. રાસાયણિક ખાતરથી ખેતીલાયક જમીન અને પાક બન્નેને નુકશાન થતું હોવાનું ગુજરાતના રાજ્યપાલે કહ્યું હતું. તેમણે રાજ્ય સરકારને અનુરોધ કર્યો કે, રાજ્યમાં રાસાયણિક ખેતી બંધ થાય અને પ્રાકૃતિક કૃષિ તરફ લોકો વળે એ દિશામાં વિચારણા કરવી જો...