Tag: Chhotaudepur
અંબાજી જતાં વાહન ચાલકો અને બસ પર પથ્થરમારો થતાં દોડધામ
અંબાજી, તા.01
અંબાજી જતાં વાહન ચાલકો અને બસ પર પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી. અંબાજી જવાના માર્ગ પર સોમવારે મોડી સાંજે એસ.ટી બસ તેમજ ખાનગી વાહનો પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરાતાં અંબાજી માર્ગેથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. બે ખાનગી કાર સહીત અમદાવાદ તરફથી અંબાજી જઇ રહેલી છોટાઉદેપુર અંબાજી એસટી બસ તેમજ બગસરા અંબાજી એસટી બસન...