Tuesday, August 5, 2025

Tag: COIVID-19

congress

કોંગ્રેસને નાપાસ જાહેર કરતું PAAS, પીઠમાં કુહાડો મારતા પરેશ ધાનાણી, રા...

ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021 પાંચ વર્ષમાં બધું બદલાઈ ગયું છે. 2016માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગ્રામ્ય વિસ્તારો અને શહેરોમાં કોંગ્રેસને જીતાડવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે કોંગ્રેસને PAASની જરૂર નથી. સમય બદલાયો છે. ગુજરાત કોંગ્રેસનું રાજકારણ પીઠ પાછળ ખંજર ભોંકવા માટે જાણીતું છે. કોંગ્રેસ દ્વારા પાટીદારો માટ...
congress

કોંગ્રેસના નેતાઓની શાહમૃગની ભ્રષ્ટ નીતિ પક્ષને પરેશાન કરે છે, પછી ભાજપ...

દિલીપ પટેલ ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021 ગુજરાતની બધી મહાનગરપાલીકાઓમાં કોંગ્રેસમાં ટોળા શાહી, ધમાલ, તોડફોડ થઈ છે. ગુજરાતની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને છેલ્લી મિનિટ સુધી નામો જાહેર કરાયા ન હતા. ટિકીટો વહેંચીને કોંગ્રેસના નેતાઓ ગાયબ થઈ ગયા છે. અમદાવાદ અને બીજે પણ એક વોર્ડના 4 ઉમેદવારોની પેનલમાં એક ઉમેદવાર જીતે એવા ...
LION

સિંહોનો શિકાર કરતી ગેંગ 20 ફાંસલા સાથે ઝડપાઈ, સિંહણે હુમલો કર્યો ત્યાર...

ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021 ગીરના જંગલમાં કેટલાક ઇસમો દ્વારા સિંહ અને વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવી રહ્યો છે. સુત્રાપાડાના પ્રાચીના ખાંભા રેવન્યુ વિસ્તારમાં કેટલાક શિકારીઓએ વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે ફાંસલા મુક્યા હતા. ફાંસલામાં એક સિંહબાળ ફસાઇ ગયું હતું. 13 વર્ષ પછી આટલી મોટી ગેંગ પકડાઈ છે. સ ગીર સોમનાથ, જુનાગઢ અને ભાવનગર જિલ્લાન...

સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ નામની નવી જાતની મગફળી  આશાનું સોનેરી કિરણ 

ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં ચોમાસામાં ઉગાડી શકાય એવી મગફળીની અર્ધ વેલડી સોરઠ કિરણ અને બીજી એક ઉભડી સોરઠ ગોલ્ડ પ્રકારની નવી જાત  વિકસાવી છે. જીજે 23, જીજે 35 નંબરની આ જાત AGRESCOએ મંજૂર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી દીધી છે. જૂનાગઠ કૃષિ વિશ્વ વિદ્યાયાલયના કૃષિ વિજ્ઞાનીઓએ આ બન્ને જાત વિકસાવી છે. જે હવે ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે. બ...
BHIKHU RSS

ભાજપના મહામંત્રી દલસાણીયાના જામનગરમાં પૂર્વ મેયરના સગાને ટીકીટ આપી, પૂ...

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 જામનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અને ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયા અને કૃષી પ્રધાન તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ આર સી ફળદુના બેવડા ધોરણ દેખાયા છે. જામનગરમાં પૂર્વ મેયરના સગાને ટિકીટ આપી છે અને બીજી બાજું ડેપ્યુટી મેયરના સગાને ટિકીટ ન આપતાં તેમણે પાટીલના નિર્ણય સામે રાજીનામું આપી દીધું છે. ભાજપમાં સ્થાનિક સ્વ...
bjp vijay

સી આર પાટીલ સામે બળવો – ભાજપના ભ્રષ્ટાચારના કારણે રૂપાણીના મંત્ર...

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 ગુજરાત સરકારના રૂપાણી પ્રદાન મંડળના પ્રધાન ઈશ્વર પટેલના ભાઈ વિજય પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળું કારણ સી આર પાટીલ સામે અને પક્ષના ભ્રષ્ટાચારના કારણ પક્ષના લોકો માની રહ્યાં છે. ભરૂચ ભાજપને ફટકો પડ્યો છે. તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ભાજપમાંથી ચૂંટાયા હતા. ઘણા વર્ષોથી ભાજપમાં હતા. ભરૂચ તાલુકા...
PATIL 15 AUGUST2

ભાજપમાં સગાવાદનહીં ચાલે પણ પાટીલ વાદ ચાલી ગયો, પક્ષ પ્રમુખે 6 પાટીલોને...

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જાહેરાત કરી હતી કે કોઈ સગા, સંબંધીઓ, 60 વર્ષની ઉંમર અને 3 ટર્મ ચૂંટાયા હોય તેમની ટીકીટ નહીં આપવામાં આવે. પણ તેમણે સગાવાદ નહીં પણ પાટીલ અને મરાઠાવાદ ચલાવ્યો છે. સુરત મહાનગર પાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં સી આર પાટીલે 8 પાટીલને ટિકિટ આપી છે. તેની સાથે કુલ 10 મરાઠીઓન...

ભાજપના વોર્ડ પ્રમુખ અનિષ જોશીએ રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને  ગાળો...

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા છે. જેના કારણે સિનિયર અને દાવેદારોમાં એક નારાજગી જોવા મળી રહી છે. ઉમેદવાર તરીકે નામ ન આવતા અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને ચાલુ પત્રકાર પરિષદે ગાળો ભાંડી હતી. વૉર્ડ નં.14ના ભાજપના પ્રમુખ અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને રાજીનામાની ચિમકી આપી છે. કમલેશ...

પાટીલને ભય છે કે અનુભવીઓને ટિકીટ ન આપવાથી તેઓ પક્ષ વિરોધી કામ કરશે

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 ભાજપ ઝોન અને જિલ્લા લેવલે બેઠકો કરીને જેમને ટિકિટ નથી મળી તેવા નેતાઓને કામ સોંપશે. જોકે, કયા પ્રકારનું કામ હશે તેનો ફોડ તેમણે પાડ્યો નથી. જોકે, આ પ્રકારની બેઠકો કરવી પડે તે વાત જ દર્શાવે છે કે પાર્ટીને એવો ખ્યાલ છે કે આંતરિક વિરોધને ડામવો જરૂરી છે. નહીં તો અંદર-અંદર એકબીજાને હરાવવાની કોશિશ થઇ શકે છે. પાર્ટીને એ ખ્યાલ છ...
MAYOR

6 મેयરોને ટિકિટ ન આપી, પણ અમદાવાદના મેયરના સગાને ટિકિટ આપી 

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓના ભાજપના 6 મેયરને ફરીથી ચૂંટણી માટે ટીકીટ આપી નથી. મારા સાસુના માસીના દિકરાની પત્નીને ટિકીટ આપી છે. અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત ઘણા ભાજપના પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ કપાય છે. મેં ટિકીટ માંગી નથી. મારા સબંધનીમાં ટિકિટ આપવામાં આવી છે. એટલે કે અમે ગામમાં સાથે રહેતા હોય એમાં મારા સાસુના માસીના...

ખેતીને 15 ટકા નુકસાન કરતી નીલ ગાયની નશબંધી કરો, ઘુઘરો બાંધો, શિકાર કરવ...

ગાંધીનગર, 3 ફેબ્રુઆરી 2021 8 સપ્ટેમ્બર 2020માં નાથાલાલ સુખડિયાએ અમરેલી કલેક્ટરને પત્ર લખીને પગલાં ભરવા માંગણી કરી હતી. તેમણે પત્રમાં કહ્યું હતું કે, ખેતીમાં 15 ટકા નુકસાન નીલ ગાયનું છે. 2010માં રોઝ 80 હજાર હતા તે વધીને 2015માં 186770 અને 2020માં અંદાજે 3 લાખ નીલ ગાય હતી. 2025માં તે 6 લાખ થઈ જશે. નીગ ગાયના ગળે ઘંટ કે ઘુઘરો બાંધવાની માંગણી મુખ્...

હળદરના નકામા પાનમાંથી તેલ કાઢવાની ટેકનિક વિકસાવતાં ધોરાજીના ખેડૂત

ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2021 2021માં ગુજરાતમાં હળદરનું 4500 હેક્ટર વાવેતર થયું છે. હળદર અનેક રોગોમાં વપરાય છે. તેનું તેલ ગાંઠમાંથી બને છે. તેના પાન ખેડૂતો ફેંકી દેતાં હોય છે, પણ ગુજરાતના ધોરાજીના ખેડૂત હરસુખ હીરપરાએ હળદરના લીલા છોડના પાનમાંથી તેલ કાઢવાની નવી ટેકનોલોજી વિકસિત કરી છે. તેઓ હળદરના પાનમાંથી તેલ કાઢીને એક કિલોના રૂ.900ના ભાવે વેચે છે. ...

વપરાયેલી ચાના પાંદડાથી જૈવિક ખાતર તૈયાર કરી ટેરેસ ગાર્ડનમાં ફૂલ છોડ મા...

ગાંધીનગર, 29 જાન્યુઆરી 2021 ઘરમાં મફતમાં સારી ગુણવત્તાનું ખાતર બનાવી શકાય છે. ગુજરાતના દરેક ઘરોમાં ચા બનાવવામાં આવે છે. હોટેલ, રેસ્ટોરાં, ચાની કીટલી પર પણ ચાના પાંદડાનો ઉપયોગ થાય છે.  જે વધું મોટા ભાગે કચરામાં ફેંકી દેવામાં આવે છે. ચાની ઉકાળેલી ભૂકી મોટાભાગે સારી રીતે વિઘટીત થઈ જાય છે. ચેની પત્તીનો ફરીથી ઉપયોગ ખાતર બનાવવામાં કેટલાંક ખેડૂતોએ શરૂં...

કોંગ્રેસમાં અહેમદ પટેલના અવસાન પછી પણ જૂથવાદનો રાક્ષસ જીવે છે

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021 દિલીપ પટેલ ગુજરાતમાં કોંગ્રેસના દિલ્હીથી નિરિક્ષક હોવા છતાં તેમની ઉપર બીજા બે નિરિક્ષકો મૂકવા પડ્યા છે. તે કોંગ્રેસ માટે શરમજનક છે. આવું કોંગ્રેસે શામાટે કરવું પડ્યું છે. અહેમદ પટેલના અવસાન પછી પણ કોંગ્રેસ હજુ સુધરવા માંગતી નથી. જૂથવાદ ચલાવીને તેમને નેતાઓને ટેકેદારોને ટિકીટ આપવા માટે ફરી એક વખત લોબીંગ થઈ રહ્યું છે....

204 પ્રશ્નો ભૂલીને મોદીએ ગુજરાતની પ્રજાના ગાલ પર થપ્પડ મારી

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021 14 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહને ગુજરાતમાં લાંબા સમયથી કામો ન થયા હોય એવા પડતર પ્રશ્નો અંગે આક્રમકતાથી રજૂઆત કરીને કોંગ્રેસ કોઈ કામ કરતી નથી એવો આરોપ મૂક્યો હતો. આજે મોદી સરકાર અંદાજપત્ર અને રાજ્યોની માંગણીઓ અંગે સંસદમાં જાહેરાત કરી છે. પણ ગુજરાત માટે ફરી એક વખત તેમણે અન્યાય કર્યો છે. ભાજપે 1998થી રજૂકરેલા 2...