Wednesday, February 5, 2025

Tag: college

રૂપાણી સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફ કેમ ન કરી ?

નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ-વાલીઓના વ્યવસાય-રોજગાર ધંધાને અસર પડતાં વાલીઓને આર્થિક બોજમાં રાહત આપવા રાજ્યના શાળા સંચાલકો આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળામાં ફી વધારો કરશે નહિ. ગુજરાત સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફી કરી નથી. જરૂર જણાયે છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા પણ શાળા સંચાલકો વધારી આપશે. ફી ત્રિમાસીકને બદલે દરમહિને એટલે કે માસિક ભરી...

કોલેજની છાત્રાઓની પજવણી કરતા ટપોરીઓનો બિહામણો ચહેરો, 3 યુવકોના 2 વીડિય...

ડીસા, તા.૧૬ શહેરની કોલેજ પાસે વિદ્યાર્થિનીઓને ડરાવતા હોય તેવા જુદા જુદા 2 વીડિયો હાલ ચર્ચામાં છે. જે ખાસ્સા એવા વાઇરલ થયા છે. ટિકટોક ઘેલા 3 યુવાનોએ સોમવારે મોંઢા પર વેમ્પાયર જેવા દેખાતા હોય તેવો મેકઅપ કર્યો અને જુદા જુદા બે વીડિયો બનાવ્યા હતા. જેમાં મજાક મસ્તીની સાથે વિદ્યાર્થિનીઓને ડરાવતા વીડિયોમાં જોવા મળ્યા હતા. આ ત્રણેય યુવાનોએ ડીસાના બગીચા સર...

બી જે મેડિકલ કોલેજ પાસે મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા જંતુનાશક દવાઓ અને ફોગ...

અમદાવાદ, તા.15 અમદાવાદમાં માત્ર ૧૨ દિવસમાં ડેન્ગ્યુ ના ૪૦૦ જેટલા કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થઈ ગયું છે.  તો બીજીબાજુ સરકારી બી જે મેડીકલ કોલેજમાં મચ્છરનાશક કામગીરી માટે જરૂરી દવાઓ અને ફોગીંગ મશીન જ ઉપલબ્ધ નથી. શહેરમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, મેલેરિયા, ઝાડા ઉલટી અને કમળા ના કેસો સતત નોંધાઇ રહ્યા છે. જેને પગલે મ્યુનિ કોર્પોરેશન દ્વારા ...

સરકારી આયુર્વેદ-હોમિયોપથી કોલેજોની ૨૯ ખાલી બેઠકો માટે આજથી કાર્યવાહી

અમદાવાદ,તા:૦૯ રાજ્યમાં આયુર્વેદ અને હોમિયોપથીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારી કોલેજોમાં ૨૯ જેટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે હવે નવેસરથી એક દિવસનો રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થીઓ આ બેઠકો પર પ્રવેશ ઈચ્છતા હોય તેઓએ આવતીકાલે તા.૧૦ ઓક્ટોબરે સાંજે ૪ વાગ્યા સુધી ચોઈસ ફીલિંગની પ્રક્રિયા કરવાની રહેશે. સ્વનિર્ભર આયુર્વેદ અને...

રાજકોટમાં કોલેજના બે વિદ્યાર્થી 3.4 કિલો ગાંજા સાથે ઝડપાયા

રાજકોટ,તા:૨૮  એસઓજી પોલીસે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળથી આત્મીય કોલેજના બે વિદ્યાર્થીને 3.4 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ ગાંજો કોલેજના વિદ્યાર્થીઓને જ વેચતા હતા. પોલીસે બંને વિદ્યાર્થીઓની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી છે. એસઓજીને ગાંજાના ધંધા અંગેની બાતમી મળી હતી કે, તુલસીબાગ પાસેથી બે વિદ્યાર્થ...

હોમિયોપેથી અને આયુર્વેદમાં પ્રવેશની પ્રક્રિયા અટવાઈ ગઈ

અમદાવાદ, તા. 16 હોમિયોપેથી અને આયુર્વેદમાં સાત કોલેજોની મંજૂરી ન આવતાં સમગ્ર પ્રવેશ પ્રક્રિયા વિલંબમાં પડી રહી છે. આ કોલેજોની મંજૂરી ન આવવાના કારણે પેરા મેડિકલ ફિઝિયોથેરાપી અને નર્સિગ પ્રક્રિયા પણ અટકી ગઈ છે. હવે પ્રવેશ સમિતિ દ્વારા આગામી તા.૨૦મી પહેલા આયુર્વેદ-હોમિયોપેથીની બાકી સાત કોલેજોની મંજૂરી ન આવે તો પણ કાર્યવાહી પૂર્ણ કરી દેવાનું નક્કી ક...

પ્રિન્સિપાલ સામે એનએસયુઆઇના ઉગ્ર દેખાવો કર્યા

અમદાવાદ,તા.14 ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. તાજેતરમાં એનએસયુઆઇ દ્વારા અનેક કોલેજોમાં કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને એનએસયુઆઇમાં જોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા. એનએસયુઆઇએ આ માટે લોક સાહિત્યના કાર્યક્રમોનુ પણ કેમ્પસમાં આયોજન કર્યુ હતુ.મોટાભાગની કોલેજોમાં એનએસયુઆઇના કાર્ય...

કેસીજીના કો-ઓર્ડનેટર એ.યુ.પટેલના અધ્યક્ષસ્થાને બનેલી કમિટીની એક બેઠક મ...

ડિગ્રી ઇજનેરીમાં હાલમાં ૩૯ હજાર બેઠકો ખાલી પડી છે આજ રીતે ડિપ્લોમા ઇજનેરીમાં ૩૦ હજારથી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. ખાલી બેઠકોનો આંકડો દરવર્ષે સતત વધતો જાય છે. આ સ્થિતિ ચાલુ રહે તો આગામી દિવસમાં અનેક કોલેજો બંધ કરવી પડે તેમ છે. ભૂતકાળમાં અનેક સંચાલકોએ વિદ્યાર્થીઓ ન મળવાના કારણે કોલેજો બંધ કરી દીધી છે. સરકારે ચાલુ વર્ષે ખાલી પડતી બેઠકોની સમસ્યાને ગં...

યુનિવર્સિટીએ બી.એડ કોલેજોમાં EWS કેટેગરીની ૧૦ ટકા બેઠકો માટે જાહેરાત આ...

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી લૉ કોલેજોમાં પ્રવેશ માટે બે ઓનલાઇન અને એક ઓફલાઇન રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દરેક કોલેજોમા EWS કેટેગરીમાં વધારાની ૧૦ ટકા બેઠકો માટે મંજુરી આપવામાં આવી છે. મહત્વની વાત એ કે, યુનિવર્સિટીએ બી.એડ કોલેજો માટે ૧૦ ટકા  EWS કેટેગરી માટે નવેસરથી પ્રવેશ પ્રક્...

મેડિકલ કોલેજોમાંથી અંતે માફિયાઓનુ રાજ ખતમ

પહેલા ત્રણ વર્ષની પરીક્ષા યુનિવર્સિટીના બદલે કોલેજોને સોપી દેવામાં આવી : મેડિકલ શિક્ષણમાંથી હવે યુનિવર્સિટીઓનુ વર્ચસ્વ પણ આખરે પુરુ થયુ : ફાઇનલ એકઝામને જ પી.જી.નીટ ગણીને તેના આધારે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને મેડિકલ કાઉન્સિલની રચનાની સાથે જ મેડિકલ એજ્યુકેશનમાં ધરખમ ફેરફારો લાવવામાં આવ્યા છે. નવા નિયમ પ્...

બે વર્ષમાં નવી 41 કોલેજોની મંજૂરીમાં એક સરકારી અને 40 ખાનગી

રાજ્યમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) ની 864 કોલેજો આવેલી છે. જેમાં 100 સરકારી, 309 ગ્રાન્ટેડ અને 455 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં નવી 41 કોલેજોની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફક્ત એક માત્ર સરકારી કોલેજની મંજૂરી અપાઈ છે જ્યારે તેની સામે 40 ખાનગી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે એક પણ ગ્રાન્ટ...