Tag: Compulsory
કોરોના સંદર્ભે ખાતરની ખરીદીમાં ખેડૂતોને માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મ...
કોરોના સંક્રમણ કોવીડ-૧૯ની હાલની સ્થિતિને ધ્યાને લઇને ખેડૂતોમાં વાઈરસનું સંક્રમણ રોકવા અને સાવચેતી માટે રાસાયણિક ખાતરની ખરીદીમાં ખેડૂતોને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ચાલુ વર્ષ માટે મરજિયાત કરાયું છે.જૂનાગઢ જિલ્લામાં ૩૦૦ ઉપરાંત વિક્રેતાઓ દ્વારા સબસિડાઇઝ રાસાયણિક ખાતર વેચાણ કરવામાં આવે છે.
ખાતરની ખરીદીમાં પારદર્શીતા લાવવા તેમજ ઔદ્યોગિક હેતુ માટે સબસિડા...