Friday, August 8, 2025

Tag: Congress President Ashok Dangar

તંત્રને સદબુધ્ધિ આવે તે માટે કોંગ્રેસે હવન અને ચક્કાજામ કર્યો

રાજકોટ, તા., ૧૪:  રાજકોટના રાજમાર્ગો જર્જરીત થઇ ગયા છે. છતાં તેના સમારકામ માટે ભાજપના શાસકો કુંભકર્ણની નીદ્રામાં પોઢી રહ્યાં છે.સત્તાધિશોને સદબુધ્ધિ મળે તે માટે શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટના તમામ વોર્ડમાં હવનનો કાર્યક્રમ તથા રસ્તા પર ચક્કાજામનાં કાર્યક્રમો યોજ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.  પ...