Tag: CongressG
બંધો બનાવીને ટપક સિંચાઈ ફરજિયાત કરાય તો ગુજરાતમાં દુષ્કાળ ન પડે
ગાંધીનગર, 17 જૂન 2021
જ્યારે ચોમાસુ નિષ્ફળ જાય છે ત્યારે 52 ખેડૂતોને ખાતર, મહેનત, જમીનનું ભાડું, દવા, મજૂરી, ટ્રેક્ટરનું ભાડું મળીને કુલ આખા ગુજરાતમાં 2016માં 17 હજાર કરોડનું નુકસાન થતું હતું હવે તે 2021માં 20 હજાર કરોડ થાય છે. આમ વ્યક્તિ દીઠ 38થી 40 હજારનું ખર્ચ આવે છે. દુષ્કાળમાં સરકારને લગભગ એટલું જ ખર્ચ આવે છે. આમ જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે ...
સાણંદમાં 1,00,000 સીડબોલ બનાવી જમીનમાં મુકવાનું અભિયાન
અમદાવાદ, 16 જૂન, 2021
વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓથી આજનો માણસ ઘેરાઈ રહ્યો છે તેવા સંજોગોમાં બાળ માનસમાં પર્યાવરણના જતનના સંસ્કાર રેડાય તેવા હેતુથી સાણંદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે. યુવાનોના સહયોગથી 1,00,000 જેટલા સીડબોલ બનાવી સાણંદ આસપાસ આવેલ પડતર જમીનમાં - ઝાંખરામાં...
વલસાડ પાસે 27 દિવસમાં 1.25 લાખ વૃક્ષો ઉગાડી વિશ્વનું મોટું મિયાવાકી ગા...
અમદાવાદ, 16 જૂન, 2021
વિશ્વના સૌથી મોટા કૃત્રિમ વનનું નિર્માણ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે થયું છે. જાપાની મિયાવાકી પદ્ધતિનો સહારો લેવામાં આવ્યો છે. આ વનમાં માત્ર 27 દિવસમાં સવા લાખ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.
ખૂબજ ઓછા સમયમાં આ વનમાં લાખો વક્ષો વાવવામાં આવ્યા છે, જેના કારણે નાનકડા ગામના દરિયા કિનારે કૃત્રિમ જંગલ આકર્ષણનું કેન્દ્ર બ...
સુરતમાં કપડાંના ધંધામાં 90 ટકા મંદી
16 જૂન, 2021
લાંબા લોકડાઉન પછી સુરતનું કાપડ બજાર ખુલ્યું તો છે,પરંતુ હાલત એ છે કે 4 સપ્તાહ પછી પણ દેશના વિભિન્ન્ રાજયોમાં કાપડનું ટ્રાન્સ્પોર્ટેશન કરતી માત્ર 40 જ ટ્રક રોજ રવાના થાય છે. સામાન્ય રીતે લગ્નસરાંની સિઝનમાં સુરતથી દેશાવર માટે રોજની 400 ટ્રકો જતી હતી. તેનો મતલબ કે 10 ટકા જ ધંધો થાય છે. 90 ટકા ધંધો થતો નથી.
21મેથી સુરતનું કાપડ બજાર અ...
મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની જેમ આણંદને આમળાના અથાણાં અને મુરબ્બાથી વિશ...
ગાંધીનગર, 13 જૂન 2021
અમૃત ફળ આમળાનું વેવાતર શરૂ થયું છે. આયુર્વેદની મોટા ભાગની દવાઓ અને ટોનિકમાં આમળા વપરાય છે. એસીડીટી દૂર કરે એવો આમળાનો મુરબ્બો છે. આમળામાંથી 300 જેટલી વસ્તુઓ આણંદમાં બની શકે તેમ છે. વૃક્ષને યુવાન જેવા બનાવવાની ક્ષમતા આમળામાં છે. ચવનપ્રાસમાં આમળા જ સૌથી વધું હોય છે. આમળા રસ અને શેરડીના રસને ભેગા કરી પ્રવાહી ગોળ બને છે. આમળામા...
મુકુલ રોય ટીએમસીમાં ફરી જોડાશે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ અનેક નેતાઓ ...
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને એક પછી એક નેતાઓ છોડી રહ્યા છે. જોકે એક સમયે ટીએમસીમાં રહેલા અને ભાજપમાં જોડાયેલા રાજ્યના દિગ્ગજ નેતા અને ભાજપના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ મુકુલ રોય ફરી ટીએમસીમાં જોડાવા જઈ રહ્યા છે.
મુકુલ રોયના નિર્ણય બાદ ભાજપની છાવણીમાં સન્નાટો છે. આમ તો ટીએમસીમાંથી ભાજપમાં જોડાયેલા એક પછી એક નેતાઓ ટીએમસીમાં જવા ...
દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર...
મહેસાણા
મહેસાણાની દૂધસાગર ડેરીએ ખુબ મોટું નામ ધરાવે છે. વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ ડેરી હવે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહી છે. દૂધસાગર ડેરી હવે માત્ર ગુજરાત પુરતી સીમિત નથી રહી. હવે તેનો વ્યાપ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો છે. મેહસાણાની દૂધસાગર ડેરીનો પ્લાન્ટ હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાપશે અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ...
આગની એનઓસી અને બિયુ પરમીશનમાં ભાજપની નિષ્ફળ રૂપાણી સરકારનો ઉધડો લેતી વ...
સરકાર રેસિડન્સમાં હોસ્પિટલ્સને કેમ મંજૂરી આપે છેઃ હાઈકોર્ટ
ફાયર એનઓસી અને બિયુ પરમીશન અંગે સચોટ પોલિસી બનાવવા એએમસી અને રાજ્ય સરકારને નિર્દેશ
અમદાવાદ
રાજ્યમાં ફાયર સેફ્ટીના મામલે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોરોનાકાળમાં સરકારી અનેક મામલે બેદરકારી લઇને ઝાટકણી કાઢી હતી. ગત બે મહિનામાં સુનાવણી વખતે હાઇકોર્ટે સરકાર ટકોર પણ કરી છે. જેમાં ફાયર સે...
ભારત ઓક્સિજન પ્રોજેક્ટ
દિલ્હી 13 જૂન 2021
COVID-19 ની બીજી તરંગ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં તબીબી ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. તબીબી ઓક્સિજનની હાલની માંગને પહોંચી વળવા ભવિષ્યમાં પૂરતા પ્રમાણમાં પુરવઠાની ખાતરી કરવા માટે તેનું ઉત્પાદન ખૂબ મહત્વનું બની ગયું છે. ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર, theક્સિજન પ્રોજેક્ટના કાર્યાલય દ્વારા પ્રોજેક્ટ 'પ્રો...
સરકારે સ્પષ્ટતા કરી હતી કે એનઆઈસી ઇમેઇલ સિસ્ટમમાં સાયબર અતિક્રમણ નથી
દિલ્હી 13 જૂન 2021
એર ઇન્ડિયા, બિગ બાસ્કેટ અને ડોમિનોઝ જેવા સંગઠનોમાં ડેટા ભંગની અસર અંગેના એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હેકરોએ આ ભંગમાંથી રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર-એનઆઈસી ઇમેઇલ્સના ઇમેઇલ એકાઉન્ટ્સ અને પાસવર્ડ મેળવ્યા છે.
આને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સૌ પ્રથમ, ભારત સરકારની ઇમેઇલ સિસ્ટમમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સ...
આઇ-ડેક્સ-ડીઆઈઓ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે નવીનતા માટે રૂ. 998..8 કરોડના બ...
દિલ્હી 13 જૂન 2021
પાંચ વર્ષ માટે ઇનોવેશન ઇન ડિફેન્સ એક્સેલન્સ (આઇ-ડીએક્સ) - સંરક્ષણ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન (ડીઆઈઓ) માટે રૂ. 998..8 કરોડના બજેટ સપોર્ટને મંજૂરી આપી છે. દેશના સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને સ્વદેશીકરણનો પ્રાથમિક ઉદ્દેશ ધરાવતા આઇ-ડેક્સ-ડીઆઈઓ હોવાને કારણે બજેટ સમર્થન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત અભિ...
રેસ્ટોરન્ટ, બગીચા, દુકાન, કચેરીઓ, મંદિરો કાલથી ખોલવાના બદલે લોકોએ આજથી...
ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તારીખ 11 જૂન 2021 ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. પણ રેસ્ટોરન્ટ, બગીચા, દુકાન, કચેરીઓ, મંદિરો કાલથી ખોલવાના બદલે લોકોએ આજથી ખોલી દીધા છે.
મ...
ભાજપનું પક્ષાંતર – રાહુલ ગાંધીના નજીકના નેતા જિતિન પ્રસાદ ભાજપમા...
https://twitter.com/JitinPrasada/status/1402587790672490507
લખનઉ
કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તે કોંગ્રેસ નેતૃત્વથી ખુશ નહોતા. જિતિનને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીમાં આમંત્રિત કર્યા. પાર્ટીમાં જોડાતા પહેલા જિતિન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મળવા માટે તેમના નિવાસસ...
ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો – ...
અમદાવાદ, 16 એપ્રિલ 2021
ગુજરાત કોંગ્રેસના અગ્રણી દીપક બાબરિઆએ જણાવ્યું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ સંભાળવામાં ભાજપની વિજય રૂપાણીની સરકારસદંતર નિષ્ફળ નિવડી છે.
કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈજેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર , પાટિલ સામે પગલાં લો.
ગુન્હાહિત કૃત્ય સામે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા પરેશભ...
ધનસુરામાં કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવારે ભાજપના પ્રમુખને મત આપ્યો
18 માર્ચ 2021
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2015ની તુલનામાં કોંગ્રેસ અડધી બેઠકો પણ જીતી શક્યો નથી. જે હાથમાં આવી છે તે પણ ગુમાવે છે. અરવલ્લી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હારી છે. ધનસુરા તાલુકામાં ભાજપની બહુમતી છે. તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપની પાસે 15 બેઠકો છે.
ધનસુરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમૂખ તરીકે કિરણ પ...