Tag: CongressG
ગુગલમાં સર્ચ કરતાં મોદી પછી કોંગ્રેસના હાર્દિક પટેલની છબી સૌથી વધું દે...
ગુજરાતમાં કોંગ્રેસ 29 વર્ષની સત્તામાં નથી. નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં નરેન્દ્ર મોદીને જવાબ આપવો જોઇએ તેવું માનતા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, તે માટે હાર્દિક પટેલ ફીટ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ભાષણમાં નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં એકપણ શબ્દ ઉચાર્યો ન હતો. તેથી તેઓ પેટાચૂંટણીઓ જીતી ગયા હતા. હાર્દિકે મોદીને જાહેરમાં ગાળો આપવાનું બંધ ...
જમ્મુ કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા બાદ કાશ્મીરમાં વિપક્ષની રાજકીય હિલચ...
જમ્મુ-કાશ્મીરથી 5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 ની વિશેષ રાજ્યની બંધારણીય જોગવાઈને રદ કરવામાં આવી હતી. પીડીપીએ આરોપ લગાવ્યો કે ભાજપ જમ્મુ-કાશ્મીરના લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાને બદલે રાજ્યમાં જમીન કબજે કરી રહ્યું છે. પીડીપી અને અન્ય જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ સર્વસંમતિથી જમ્મુ-કાશ્મીરની ઓળખ, સ્વાયત્તતા અને વિશેષ દરજ્જાની લડત ...
લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ સામે ખુલ્લો મોરચો
લીંબડી વિધાનસભામાં ભાજપ સામે પટકારો
લીંબડી, 21 જૂલાઈ 2020
લીંબડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા કોળી પટેલે રાજીનામું આપીને ભાજપ સાથે શોદાબાજી કરીને પક્ષાંતર કર્યા બાદ તેને આશા હતી કે ટિકિટ મળશે. ભાજપ તેમને ટિકિટ નહી આપે. તેમને ખાતરી આપી હતી તે નેતા હવે ભાજપમાં રહ્યાં નથી. અહીં ભાજપના પૂર્વ પ્રધાન કિરીટસિંહનું ભાજપે ટિકિટ આપ...
ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ, તેમને મળેલા નેતાઓ કોરન્ટીન
કોરોના વાયરસ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવી રહ્યો છે ત્યારે તેના સિકંજામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ આવી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડયા હતા અને એ દરમ્યાન તેઓ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓના સંપર્કમાં પણ આવ્યા હતા.
તેઓ જે જે નેતાઓને મળ્યા હતા, જે જે કાર્યકરો...
અહેમદ પટેલ ફરી કોંગ્રેસના વિલન, ગુજરાત કોંગ્રેસના બે ભાગલા પડે તો શું ...
ગાંધીનગર, 18 મે 2020
ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યસભાની બે બેઠકો આવે તેમ હતી. પણ હવે એક જ બેઠક આવશે. એક બેઠક માટે કોંગ્રેસના ફૂટેલા નેતા અહેમદ પટેલ જીદે ભરાયા છે. તેમના ચેલા શક્તિસિંહ ગોહીલને કોઈ પણ ભોગે રાજ્યસભામાં લઈ જવા માંગે છે. શક્તિસિંહ અને ભરતસિંહ કરતાં વધું કાબેલ અર્જુન મોઢવાડિયા છે. તેમ છતાં અહેમદ પટેલ પોતાની તૂટતી તાકાતને ફરીથી મજબૂત કરવા...
અહેમદ પટેલની ગદ્દારી કોંગ્રેસને ભારે પડશે, એક મત માટે ગુજરાતમાં યુદ્ધ
ગાંધીનગર, 10 જૂન 2020
રાજ્યસભાની 19 જૂન 2020S થનારી ચૂંટણીમાં ફરી એકવાર એક મતના મૂલ્યનું મહત્વ સમજાશે. ભૂતકાળમાં અહેમદ પટેલની ચૂંટણી સમયે એક મતનું મૂલ્ય અમૂલ્ય હતું. કોંગ્રેસના ભાજપ તરફી નેતા અહેમદ પટેલને ધારાસભ્ય છોટુ વસાવાએ એક મત આપીને જીતાડી આપ્યા બાદ.
અહેમદ પટેલે બીપીટીના ધારાસભ્ય છોટુ વસાવા સાથે ગદ્દારી કરીને લોકસભામાં કોઈ મદદ કરી ન હતી....
ખેડાવાલાની સાથે કામ કરતાં 35 કોંગ્રેસના કાર્યકરોના હજુ સેમ્પલ નથી લેવા...
ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ જાહેર થયા બાદ રાજ્યનું રાજકારણ પણ કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા સામે આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે ધારાસભ્ય જે 35 લોકોના સતત સંપર્કમાં રહેતા હતા તે પૈકી માત્ર ગણતરી ના લોકોના જ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોને ક્વોરેન્ટાઇ કરીને સંતોષ માનવામાં આવ્યો છે.
જમાલપ...
કોંગ્રેસના 4 ધારાસભ્યોને ભાજપ 100 કરોડમાં ખરીદે એવા ભયથી છૂપાવી દેવાશે...
રાજયસભાની ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણી છે જેમાં ભાજપ બે અને કોંગ્રેસ બે બેઠક જીતે તેમ છે. પણ ભાજપ 3 બેઠક જીતવા માટે 4 ધારાસભ્યોની ખરીદી કરવા માટે તૈયારી શરૂં થતાં જ કોંગ્રેસનું મોવડી મંડળ સતર્ક બની ગયું છે, તેને શંકા છે કે તેમના ધારાસભ્યોને અગાઉની જેમ એકના રૂ.20થી 30 કરોડમાં ભાજપ ખરીદી લેશે. ગઈકાલથી જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા પક્ષના તમામ ધાર...
કોંગ્રેસના કમલનાથ કાદવના કમળમાં ફસાયા, સરકાર જવાની તૈયારીમાં
મધ્ય પ્રદેશમાં ત્રણ ધારાસભ્યો હરદીપ સિંહ ડંગ, બિસાહુલાલ સિંહ, અને રઘુરાજ સિંહ કંસાના ગુમ જોવા મળી રહ્યાં છે. જેને લઈને મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહ સતત શોધ ચલાવી રહ્યાં છે. ખુરશી બચાવવાની કોશિશ કરી રહેલા મુખ્યમંત્રી કમલનાથ એક એક વિધાયકને મનાવવાની કોશિશ કરી રહ્યાં છે
વિધાયકો માનવાના મૂડમાં નથી. ગૃહમંત્રી અમિત શાહની સાથે...
ભાજપથી ગાંધીને બચાવવા કોંગ્રેસ યાત્રા કાઢશે, પણ અહેમદ પટેલ પક્ષને ડૂબા...
કોંગ્રેસ મિશન ગુજરાતમાં રોકાયેલ, 27 દિવસીય લોંગ માર્ચ કરશે, સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના તમામ મુખ્ય પ્રધાનોનો સમાવેશ થશે. કોંગ્રેસ દ્વારા દાંડીયાત્રા કાઢવાનું એક કારણ એ છે કે ભાજપે ગાંધીને તેની રાજકીય વારસોનો હિસ્સો ન બનાવવો જોઇએ. ભાજપે કોંગ્રેસના નેતા સરદાર પટેલને તેનો સફળ રાજકીય વારસો બનાવ્યો છે. તેનાથી ગુજરાત પરથી ભાજપને ઉખેડીને...
કોંગ્રેસ પણ ભાજપની જેમ અદાણીની પાટલીમાં બેસી ગઈ, વચન ભૂલી
કાઉન્ટરવ્યુ ડેસ્ક
ઝારખંડ જનધિકાર મહાસભા, મળી હતી.
બેલ્જિયમના જાણીતા ભારતીય અર્થશાસ્ત્રી જીન ડ્રેઝ, ભારત ભૂષણ ચૌધરી, એલિના હોરો, દામોદર તુરી, પલ્લવી પ્રતિભા અને વિવેક દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે ટોળાને લીંચ કરવા, કુપોષણ અને ભૂખ દૂર કરવા સામે કાયદો લાવવો જોઈએ આધાર સત્તાધિકરણના પરિણામે, અને સીએએ-એનસીઆર-એન...
સોનિયા, રાહુલ ગાંધી નાગરિકતા ગુમાવી દેશે, ફાઇલ અમિત શાહના ટેબલ પર
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે AICC અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા ટૂંક સમયમાં ખતમ થઈ જશે. ફાઇલ ગૃહમંત્રી અમિત શાહના ટેબલ પર છે અને ટૂંક સમયમાં તેઓ તેમનું નાગરિકત્વ ગુમાવી દેશે.
ધ હિન્દુના અહેવાલમાં જેઓ ભારતીય છે ત્યારે બીજા દેશની નાગરિકતા લઈ રહ્યા છે, તેમની ભારતીય નાગરિ...
રૂપાણીએ ન સાંભળ્યું તેથી ભાજપના સાંસદો મોદી પાસે ફરિયાદ કરી
ગુજરાત ભાજપના આદિવાસી સાંસદો ભરૂચ લોકસભાના મનસુખભાઈ વસાવા, બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને દાહોદના જસવંતસિંહ ભાભોરે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. ત્યાર બાદ આ તમામ સાંસદો મોદીને રૂબરૂ પણ મળ્યા હતા અને રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી થાય એવી રજુઆત કરી છે.
...
હાર્દિક ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો છે, ઉપવાસ છાવણીમાં કોંગ્રેસનું બેન...
ગાંધીનગર –
ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને હવે કોંગ્રેસના સિમ્બોલની જરૂર હોય તેમ લાગતું નથી, કારણ કે ખેડૂતોના મુદ્દે જનસભા કરનારા હાર્દિકે મંચ પર કોંગ્રેસનો કોઇ સિમ્બોલ રાખ્યો નથી. હાર્દિક હવે રાજ્યમાં ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે.
રાજકોટમાં હાર્દિક પટેલે ઉપવાસ કર્યા છે તે છ...
જયંતિ ભાનુશાળીના મોબાઈલમાં ભાજપના કયા 22 નેતાઓની સેકસ વિડિયો હતી ?
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા મનીષા અને ભાઉને સીઆઇડી ક્રાઈમની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસસાઈટી) દ્વારા શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયાં ભચાઉ કૉર્ટ સમક્ષ પોલીસે ૧૪ દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં હત્યાકાંડની સાજીસથી માંડીને તેમાં કોણ-કેવી રીતે સામેલ છે તેની તપાસ કરવા ઉપરાંત મરનાર ભાનુશાળીનો મોબાઈલ હજુ સ...