Thursday, August 7, 2025

Tag: CongressG

રાજકોટ મ્યુનિ. કોર્પો.ના સત્તાપક્ષના આજીવિકા યોજના કૌભાંડનો પર્દાફાશ

રાજકોટ,11 રાજકોટઃમ્યુનિ. કોર્પોરેશનના આજીવિકા યોજના કૌભાંડ અંગે કોંગ્રેસ પક્ષે ગંભીર આરોપો કર્યા છે, કોંગ્રેસના જણાવ્યા મુજબ આજીવિકા યોજનાના નામે કોર્પોરેશનમાં 3 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જે અંગે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. સંસ્થાઓ માત્ર કાગળ પર જ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો.હેમા...

સરદાર ક્યારેય વડાપ્રધાન બનવા માંગતા ન હતા અને ગાંધીજીએ કોંગ્રેસને વિખે...

અમદાવાદ, તા.11 આઝાદી મળતા કોંગ્રેસને વિખેરી નાંખવી જોઈએ એવું ગાંધીજીએ કહ્યું હોવાનું ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ વર્ષોથી અપ-પ્રચાર કરી રહી હોવાનો ભાંડો ગુજરાતના જાણીતા નિડર પત્રકાર હરી દેસાઈએ ફોડી કાઢ્યો છે.  તેનાથી ભાજપના નેતાઓ અને તેના પ્રચારકો મોં છુપાવી રહ્યા છે. જુઠી ખબરો ફેલાવવા માટે જાણાતી ભાજપ સરકારના પ્રચાર અધિકારી એક પત્રકાર સામે ફસ...

રાહુલ ગાંધી શુક્રવારે મેટ્રોપોલિટન કોર્ટમાં હાજરી આપવા આવશે

અમદાવાદ, તા. 09 કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી 11મી ઓક્ટોબરે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજરી આપવા આવશે. તેઓ શુક્રવારે બપોરે 2.30 વાગ્યે શહેરની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજરી આપશે. મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ નોટબંધી સમયે એડીસી બેન્ક વિરૂદ્ધ કરેલી ટિપ્પણી સામે તેમની સામે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. જેની મુદત શુક્રવારે હોવાથી તેઓ મેટ્રોપોલ...

ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના ના...

રાજ્યમાં ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ હવે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ભાજપે બનાસકાંઠાની થરાદ બેઠક પર જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, અરવલ્લીની બાયડ બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલા ધવલ ઝાલા, અમદાવાદની અમરાઇવાડી બેઠક પર જગદીશ પટેલ, લુણાવાડા માટે જીગ્નેશ ...

ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે

ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા 2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...

ભાજપમાં ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન, પક્ષ નથી આમળતું તેમના કાન

અમદાવાદ : શુક્રવારે બિલ્ડર પાસેથી રૂપિયા લેવાનો વીડિયો વાઈરલ થયા બાદ ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોર્પોરેટર તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેને પક્ષ ભ્રષ્ટ માને છે તે સભ્ય પદે તો ચાલુ છે. રાજ્યભરમાં પુલકિત જેવા ચૂંટાયેલા અનેક નેતાઓ લાંચ લેતા પકડાયા છે. પુલકિત 10 હજારની લાંચ લેતા પકડાયા હતા. બ...

હાર્દિકની સાથે જોડાયેલા અને અત્યારે ભાજપમાં ભળી ગયેલા પાટીદાર નેતાઓને ...

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવીને હવે પૂર્ણ વિરામ મૂકનારા હાર્દિક પટેલનો અન્ય પાટીદારોએ આભાર માનવો જોઇએ કે તેના કારણે કેટલાક યુવા પાટીદારોને નવી નોકરી મળી છે. હાર્દિકના આંદોલનને કારણે સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકા અનામત મળી છે. હાર્દિક જ કારણ છે કે તેની સાથે જોડાયેલા અને અત્યારે ભાજપમાં ભળી ગયેલા પાટીદાર નેતાઓને જલસા પડી રહ્યાં છે. ગુજરાતમાં જ...

સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડ માટે અહેમદ પટેલ ફરી એક વખત આફતમ...

વિદેશી નાણાંની હેરાફેરી માટે કામ કરતાં નિદેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી) દ્વારા સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડના ગુનામાં કોંગ્રેસના જાણીતા નેતા અહેમદભાઈના જમાય ઈરફાન અહેમદ સિદ્દીકીની તપાસ શરૂ થઈ છે અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દાવામાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું નામ હોવાથી તેમની પૂછપરછ પણ થઈ શકે છે. રૂ.5 હજાર કરોડ ...

ગાંધીનગરમાં કોંગ્રેસનું પતન

ગાંધીનગરના લોકો કોંગ્રેસને ચાહે છે. પણ કોંગ્રેસને લોકોની લાગણીની સહેજ પણ પડી નથી. લોકોએ બે વખત કોંગ્રેસને સંપૂર્ણ બહુમતીથી પ્રજાએ જીતાડી પણ કોંગ્રેસના નેતાઓએ આંતરિક વિખવાદોના કારણે સત્તા ગુમાવી અને શરમજનક હદે પક્ષાંતર પણ કર્યું અને મેયર બન્યા. ફરી એક વખત કોંગ્રેસે ગાંધીનગરના પૂર્વ મેયરની ખાલી પડેલી બેઠક કે જે કોંગ્રેસની હતી તે ગુમાવી દીધી છે. જેની ...

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી માં NCP ની ધમાકેદાર એન્ટ્રી

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ સૌપ્રથમવાર ચાર બેઠક મેળવીને ધમાકેદાર એન્ટ્રી કરી છે. NCPના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યભાર સંભાળ્યા બાદ આવેલી પહેલી ચૂંટણી મા NCPએ સફળતા મેળવી છે. વોર્ડ નંબર ૮ માં NCP ના તમામ ઉમેદવારોને વિજયી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તેમજ ચૂંટણી લડે...

બે લાખને બાંધાલા પગારથી નોકરી આપી કાયદાઓનો ભંગ

બે લાખ જેટલા યુવાનોએ સરકારી નોકરી માટે વર્ષો સુધી સંઘર્ષ-મહેનત કર્યો. સરકારે તેમને વર્ષ ૨૦૦૬થી નોકરી તો આપી પરંતુ ફીક્‍સ પગારથી. ૨૦૧૨માં નામદાર કોર્ટે ‘સમાન કામ, સમાન વેતન'નો ચુકાદો આપ્‍યો અને ફીક્‍સ પગાર પ્રથા ગેરબંધારણીય છે તેમ જણાવ્‍યું, છતાં આ ભાજપ સરકાર નામદાર કોર્ટના ચુકાદાને પણ ઘોળીને પી ગઈ અને સુપ્રિમ કોર્ટમાં ગઈ. ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાન...