Friday, September 26, 2025

Tag: Corona Cases

Nirmala Sitharaman । AGN । allgujaratnews.in । Gujarati News ।

આફત ફંડમાંથી રાજ્ય સરકારોને કોરોના માટે સુવિધા ઊભી કરવા 50 ટકા રકમ વાપ...

કેન્દ્ર સરકારે રાજ્યોને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી 50 ટકા સુધી ખર્ચ કરવાની મંજૂરી આપી છે. રકમનો ઉપયોગ કોરોન્ટાઇન સેન્ટર્સ, પરીક્ષણ પ્રયોગશાળાઓ, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ્સ, ક્વોરેન્ટાઇન, નમૂના સંગ્રહ અને સ્ક્રીનિંગ, કોરોના રોગચાળા સામે લડવા માટે વેન્ટિલેટર અને પીપીઇ કિટ્સ, કોરોન્ટાઈનની અસ્થાયી વ્યવસ્થા, ખોરાક, કપડા, તબીબી સંભાળ, નમૂનાઓ એકત્રિત કરવા,...

બ્રિટન તેના નાગરિકો સામે ચાલીને કોરોના વાયરસનો ચેપ લગાશે, જાણો કારણ

બ્રિટન આ પ્રકારનું ક્લિનિકલ ટ્રાયલ કરનાર પહેલો દેશ હશે જ્યાં સ્વયંસેવકો ઇરાદાપૂર્વક કોરોના વાયરસથી ચેપ લાગશે. આવા પ્રોજેક્ટ હાથ ધરવાનો હેતુ રસીની સંભાવનાનું પરીક્ષણ કરવાનો છે. આ પ્રોજેક્ટને 'ચેલેન્જ ટ્રાયલ્સ' નામ આપવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનામાં શરૂ થશે. તે લંડનમાં યોજાશે જેમાં 2000 જેટલા સ્વયંસેવકો ભાગ લેશે. 1 ડે સુનર, અમેરિકાની નફાકારક સંસ્થ...

વાયરસનું ભોજન કરી જતાં જીવો મળી આવ્યા, તો કોરોના જેવા વાયરસ માટે તેનો ...

આખી દુનિયા કોરોના વાયરસથી પરેશાન છે. વિશ્વમાં આવા ઘણા જોખમી વાયરસ છે. દરિયામાં સૂક્ષ્મ જીવ મળ્યાં છે જે ઘણા પ્રકારના વાયરસ ખાય છે. તે વિશ્વનો આ પ્રકારનો પ્રથમ જીવ છે. બિગલો લેબોરેટરીના સંશોધનકાર અને મેન શહેરમાં રહેતા પ્રોટિસ્ટ, કહે છે કે આ જીવો વિશ્વના કોઈ પણ પ્રાણીના ડીએનએ સાથે મેળ ખાતા નથી. જેનાથી મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ અને છોડને પરેશાન કરતાં વા...

બહુરૂપિયો બની રહ્યો છે કોરોના, વારંવાર વેશ બદલતા કોરોનાના વાયરસ હવે ડે...

ડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ ઓછા થઈ જાય છે. હવે કોરોના ડેન્ગ્યુના વેશમાં બેઠેલા દર્દીઓ પર પણ હુમલો કરી રહી છે. આમાં દર્દીની પ્લેટલેટ અચાનક 20 હજારથી નીચે આવી રહી છે. જ્યારે ડેન્ગ્યુ છે કે કેમ તે પકડી શકાતું નથી. આવા દર્દીઓ મોટે ભાગે કોરોનાના ગંભીર તબક્કે પહોંચ્યા પછી જોવા મળે છે. પીજીઆઇના ડોકટરોએ પણ આ અંગે સંશોધન શરૂ કર્યું છે. પીજીઆઈના પ્રોફેસર અનુપમ ...

ગ્રામીણ લોકોમાં વૃદ્ધોને કોરોના બહુ ઓછો થઈ રહ્યો છે, સરવેનું ચોંકાવનાર...

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ દેશભરમાં પ્રથમ રાઉન્ડના સેરો સર્વેના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો આશ્ચર્યજનક છે. સર્વે અનુસાર, મે સુધીમાં, દેશમાં લગભગ 64 લાખ લોકોને કોરોનાવાયરસથી ચેપ લાગ્યો છે. આ સર્વે પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવ્યો હતો. મે સુધીમાં, પુખ્ત વયના 0.73% એટલે કે 64 લાખ લોકો કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા હોવ...

ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં કોરોના પોઝિટિવ દર્દીઓને સિવિલમાં ખસેડ...

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનેક વખત વિવાદમાં આવી ચૂક્યું છે. હવે ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદમાં સપડાયું હોય તેમ લાગી રહ્યું છે. શ્યામલ ચાર રસ્તા નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ગુરુવારે મોડી સાંજે 7 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા માટેની જાણ કરતાં જ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છ...

અમિત શાહની તબિયત સારી હોવા છતાં એક મહિનાથી કેમ છે ગાયબ ?

દેશના રાજકીય તખ્તા પર લાંબા સમયથી અમિત શાહની ગેરહાજરી અને તેમની તબિયત ચર્ચાનો મુદ્દો બનતી જાય છે. શાહ છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી ગાયબ છે. કોરોનાનો ચેપ લાગતાં ગુરૂગ્રામની ખાનગી હોસ્પિટલમાં સારવાર પછી શાહ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. 17 ઓગસ્ટે તબિયત બગડતાં તેમને ફરી એઈમ્સમાં દાખલ કરાયા. શાહની તબિયત સારી હોવાનું એઈમ્સ દ્વારા વારંવાર કહેવાયું છે...

ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી

દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે હવે રાજ્યના નેતાઓને શકંજામાં લીધા છે. જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા અને જાહેર જીવન સાથે સંકળાયેલા નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટમાં આવી ગયા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોના પોઝિટિવ ટેસ્ટ થયા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જાતે ટ્‌વીટ કરીને આ માહિતી આ...

કોરોના બેકાબુ: 24 કલાકમાં 75,760 નવા કેસ: 1023ના મોત

આજે સવારે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 75,960 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1023 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 33,10,234ની થઇ છે અને 25,23,771 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 60,472 લોકોના મોત થયા છે. રિકવરી રેટની વાત કરીએ ...

આજથી પંજાબમાં ‘નાઇટ કર્ફયુ’ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે

પંજાબમાં વીકએન્ડ લોકડાઉન સાથે દરરોજ સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂં રહેશે. બસોમાં કુલ ક્ષમતાના 50% મુસાફરો અને કારમાં ફકત 3 મુસાફરો જ સફર કરી શકશે. રાજયમાં લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારને બાદ કરતાં સામૂહિક હાજરીવાળા કાર્યક્રમો પર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ રહેશે. આ તમામ પ્રતિબંધ શુક્રવારથી લાગૂ થઇ થઇ જશે. સીએમ કેપ્ટન અમરિંદર સિંહએ કહ...

સુરતમાં જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવા બદલ આઠની ધરપકડ

દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તંત્રએ તમામ પ્રકારના જાહેર કાર્યક્રમ કરવા કે કોઈ ઉજવણી કરવાની મનાઇ ફરમાવી દીધી છે. આ ઉપરાંત કોરોનાનો ચેપ ન લાગે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની તેમજ માસ્ક પહેરવાની લોકોને અપીલ કરી છે. આ દરમિયાન સુરતના વેસુમાં જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર જન્મ દિવસની ઉજવણી કરનાર સાત લોકોની પોલીસે જાહેરનામા ...

બાળકોને શાળાએ બોલાવ્યા અને કોરોનાનો ચેપ લાગ્યો તો તેની જવાબદારી શિક્ષક...

દેશ ભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું એ સમયે પ્રશ્નપત્ર કે પરીક્ષાના બહાને શાળાએ બાળકોને બોલાવતા હોવાની વિગત ફરી એકવાર તંત્રના ધ્યાને આવી છે જેને પગલે સ્કૂલ બોર્ડના અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે. કોઇપણ મુદ્દે બાળકોને શાળાએ બોલાવવા નહિ અને જો બોલાવશો તો સસ્પેન્ડ થશો તેવી ખાસ તાકીદ સ્કૂલ બોર્ડના અધિકારીઓએ શિક્ષકોને કરી છે. આ કડક સૂચના શિક્ષ...

સોરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું સનાથલ ચોકડી ખાતે ચેક પોસ્ટમાં કોરોના ટ...

કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાનુ વધુને વધુ ટેસ્ટિંગ થાય તેના પર રાજ્ય સરકારે ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોનાનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ સનાથલ ચાર રસ્તા છે. આથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 33 દિવસથી સનાથલ ચોકડી સા...

વુહાનમાં 90% કોવિડ-19 દર્દીઓ ફેફસાના નુકસાનથી પીડિત છે: રિપોર્ટ

વુહાન યુનિવર્સિટીના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ખુલાસો થયો છે. ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને સાજા થયા છે તેમાંથી મોટાભાગના લોકોના ફેફસાંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં, સાજા થયેલા દર્દીઓમાંથી 5 ટકા જેટલા ફરીથી કોરોના વડા સંક્રમિત થીને હોસ્પિટલમાં દાખલ થયા છે. હોસ્પિટલના ઈન્ટેન્ટિવ કેર યુનિટના ડિર...

ઑસ્ટ્રલિયાના મેલબર્નમાં કોરોનાના કેસ વધતાં દોઢ મહિનાનું લોકડાઉન

ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે વસતિ ધરાવતા બીજા રાજ્ય મેલબર્નમાં કોરોનાના કેસ વધતાં 6 સપ્તાહનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. મેલબર્નમાં દુકાનો, માર્કેટ બંધ કરી દેવામા આવ્યા છે, લોકડાઉન પહેલા લોકોએ કરિયાણું સહિતની જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા લાઈનો લગાવી હતી. જેના કારણે અનેક દુકાનોમાં સ્ટોક ખાલી થઈ ગયા હતા. મેલબર્નમાં હાલ આશરે 7,50,000 જેટલા વર્કર છે, જેઓ વર્...