Tuesday, July 22, 2025

Tag: Corona patients in Gujarat

ગુજરાતમાં કોરોનાના 14 દર્દીઓ, ખરેખર કેટલાં છે ? સરકાર શું છુપાવે છે ?

ગાંધીનગર, 6 માર્ચ 2020 ગુજરાત હવે કોરોના વાયરસના ભયંકર ભરડામાં આવી ગયું છે. 14 શકમંદ દર્દી જણાયા છે. તમામને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના 8 શકમંદ દર્દી છે. જેને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે જે અત્યંત જોખમી માનવામાં આવે છે. સુરતમાં બે, ભરૂચમાં બે, રાજકોટમાં બે અને બનાસકાંઠા અને સાબરકાંઠામાં એક એક દર્દી મળી આવ...