Tag: Corona patients in Gujarat
ગુજરાતમાં કોરોનાના 14 દર્દીઓ, ખરેખર કેટલાં છે ? સરકાર શું છુપાવે છે ?
                    ગાંધીનગર, 6 માર્ચ 2020
ગુજરાત હવે કોરોના વાયરસના ભયંકર ભરડામાં આવી ગયું છે. 14 શકમંદ દર્દી જણાયા છે. તમામને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના 8 શકમંદ દર્દી છે. જેને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે જે અત્યંત જોખમી માનવામાં આવે છે. સુરતમાં બે, ભરૂચમાં બે, રાજકોટમાં બે અને બનાસકાંઠા અને સાબરકાંઠામાં એક એક દર્દી મળી આવ...                
             ગુજરાતી
 ગુજરાતી English
 English