Tag: CORONA PHOBIA GUJARAT
ગુજરાતમાં કોરોના ફોબિયાની માનસિક બિમારી વધી, શું ઉપાય ?
માનસિક બિમારી કોરોના ફોબિયા વધી રહ્યો છે આઇસોલેશન અથવા હોમ કોરેન્ટાઈન વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન જીવીકે ઈ.એમ.આર.આઈ ૧૦૮ કઠવાડા ખાતે શરૂ કરાઇ છે. આવા લાભાર્થી દર્દીઓને ૨૪ કલાક માટે નિષ્ણાત, એમબીબીએસ, એમ ડી, ફિઝિશિયન, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને સાઇકીયાટ્રીસ્ટતબીબો દ્વારા ટેલી એડવાઇઝ પણ આપવામાં...