Wednesday, March 12, 2025

Tag: corona virus.

મરણમાં 20 લોકોથી વધું મંજૂરી ન આપી હવે ભાજપ રેલી કાઢે અને રૂપાણી તાલુક...

[youtube https://www.youtube.com/watch?v=EBl2KAG4KeU] સરકારે પરિપત્ર કરી હુકમ કર્યો કે મુખ્યમંત્રી ને સાંભળવા 600 ખેડૂતો એકઠા કરવા. સાત પગલાં ખેડૂત કલ્યાણના આકાશમાં કાર્યક્રમમાં હાજર રાખવા માટે લેખિતમાં આદેશો કર્યો છે. ગામડાઓમાં કોરોનાને ધકેલવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું ષડયંત્ર છે. 51 વ્યક્તિને એકઠા થવાની છૂટ નથી ત્યાં સરકાર 600 ખેડૂતો કેવી...

નમસ્તે ટ્રમ્પમાં 1 લાખ લોકો અમદાવાદમાં ભેગા કરતાં કોરોના વધું ફેલાયો

અમદાવાદ, 7 મે 2020 નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભીડ એકત્રિત થવાથી કોમ્યુનીટી ટ્રાન્સમીશન વધવાના સંજોગો ઉભા થયા હતા. ગુજરાતમાં કોરોના વાયરસ પ્રવેશવાની શરુઆત થઇ હતી. જેના કારણે આજે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં આવી ગયું છે. આ અજાણતા થયેલી ભૂલ નથી, ગુનાઈત નિષ્કાળજી છે. તેમ કોંગ્રેસે જણાવ્યું છે. સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ...

ટપાલ જીવન વીમા માટેની ચુકવણી અવધિ વિસ્તૃત

કોરોના વાયરસ (કોવિડ-19)ના ઉપદ્રવના કારણે ઉભા થયેલા જોખમ અને સમગ્ર ભારતમાં લૉકડાઉનના અમલને ધ્યાનમાં રાખીને, દૂરસંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગના પોસ્ટલ જીવન વીમા નિયામક (PLI) દ્વારા માર્ચ 2020માં જેમના પ્રીમિયમની ચૂકવણીની તારીખ આવતી હોય તેમના માટે પ્રીમિયમ ચુકવણીની મુદત 30 એપ્રિલ, 2020 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ તારીખ સુધી કોઇપણ પ્ર...

Watch Corona virus solution – કોરોના વાયરસ ન થાય તેનો ઉપાય શોધી ...

અમદાવાદ, 18 માર્ચ 2020 દુનિયામાં કંઈ નવું નથી. જે નથી તે ક્યારેય દેખાવાનું નથી. વાયરલ 5 કે 500 વર્ષે ફરી ફરી આવી શકે છે. વાતાવરણ કલુષિત કરે ત્યારે આ વાયરસ આવે છે. કોરોનામાં આયુર્વેદની થિયરી પ્રમાણે વાત, કફ બે દોષ ભેગા છે. તેથી વાત અને કફ દોષની સારવાર કરો એટલે કોરોના નહીં રહે. વાતમાં નબળાઈ અને શરદી કે કફ ફેફસામાં રોગ છે, ફેફસા ખરાબ કરે છે. ગુજરાત...

કોરોના વાયરસનો મુકાબલો કરતો ઉકાળો શું છે, તમે બનાવી શકો

વ્યક્તિની રોગપતિકારક શક્તિ સારી હોય તો કોરોના વાયરસ લાગવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઇને જિલ્લા આયુર્વેદ કચેરી અને સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા રામયાત્રા સેવા સમિતિ, રાજસ્થાન પંચાયત ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દાહોદ નગરમાં એસટી બસ સ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળા-અમૃતપેયનું નિશુ:લ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ૧૨૦૦ થી વધુ નગરજનોએ...

કોરોના વાઇરસ માટે હોટલમાં થર્મલ  સ્ક્રીનીંગ ફરજીયાત કરાયું

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસના અનુસંધાનમાં સંભવિત ઇન્ફેક્શન સામે અગમચેતીના પગલાં રૂપે તમામ હોટલમાં આવતા પ્રવાસીઓ તેમજ હોટલ કર્મચારીઓના થર્મલ સ્ક્રીનીંગ માટેની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. આ ઉપરાંત હોટલમાં સેનીટેશન માટે યોગ્ય ગુણવત્તાયુક્ત સેનીટાઇઝર, માસ્ક વગેરે ઉપલબ્ધ કરાવવા જરૂરી ...