Tuesday, July 22, 2025

Tag: કોરોના

કોરોના : 25મી સુધી ગુજરાત બંધ, બહાર ન નિકળવા રૂપાણીની અપીલ

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ કોરોના વાયરસ ના સુરક્ષાત્મક પ્રતિકાર માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ આપેલા દેશવ્યાપી જનતા કરફ્યુ ના આહ્વાન માં ગુજરાત ની જનતા જનાર્દન ના મળેલા અપ્રતિમ સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે રાજ્યના સૌ નાગરિકો ને એવી અપીલ પણ કરી છે કે આ જનતા કરફ્યુ નો સમય સવારે 7 થી રાત્રે 9 સુધીની છે આમ છતાં નાગરિકો પોતાની આરોગ...

કોરોનાથી ડાકોરના ઠાકોર પણ ન બચાવી શકે, 7 લાખ પદયાત્રી ભક્તો ઘટી ગયા

દર વર્ષે ફાગણી પુનમે પવિત્ર ડાકોરમાં ૧૪ લાખથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરતા હોય છે ત્યારે આ વખતે સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓ ડાકોર પહોંચ્યા છે આ ઉપરાંત અન્ય ધાર્મિક સ્થાનો ઉપર પણ શ્રધ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જાવા મળી રહયો છે. સવારથી જ ડાકોરમાં શ્રધ્ધાળુઓ ભગવાન રણછોડજીના દર્શન કરી છે. કોરોના વાયરસના કારણે 50 ટકા લોકો યાત્રામાં જોડાયા નથી. કોરો...

વિશ્વમાં એક લાખ લોકોને કોરોના, 3000ના મોત

ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં ફસાયેલા ૮પ ભારતીય વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે એકબીજાથી અલગ પાડી દેવામાં આવ્યા હતા. અમુક વિદ્યાર્થીઓ એ ભારત પરત આવવા માટે એર ટીકીટ પણ બુક કરાવી દીધી હતી. પરંતુ કોરોના વાઈરસના ભયના કારણે રાજ ફલાઈટો રદ થઈ રહી છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૩૪ લોકોના મોત થયા છે. અને ૧૭૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દુનિયાભરમા...

કોરોના – નોઈડામાં 2 શાળાઓ બંધ, 1000 કંપનીઓને ચેતવણી; આગરામાં 6 શ...

નવી દિલ્હી પછી, રાજધાનીને અડીને આવેલા નોઈડા (ઉત્તર પ્રદેશમાં) માં કોરોનાવાયરસનો ભય ફેલાયો. સાવચેતીના રૂપે મંગળવારે બે ટોચની શાળાઓ બંધ રહી હતી, જ્યારે એક પોસ્ટ મુલતવી રાખવામાં આવી હતી. દરમિયાન, ગૌતમ બુધ નગર જિલ્લા વહીવટીતંત્રે એક હજાર કંપનીઓને કોરોનાવાયરસ સંબંધિત ચેતવણી જારી કરી હતી. બાદમાં આગરામાં હાઇ તાવના 6 કેસ મળી આવ્યા હતા. કોરોનાવાયરસના ખતર...