Friday, February 13, 2026

Tag: corruption

રૂપાણી શાસનમાં રાજયની ખેતી તુટી, ખેડુતો કંગાળ, ગરીબીનો દર વધ્યો

ગાંધીનગર, તા. 18 મુખ્ય પ્રધાને દિલ્હીમાં મળેની નીતિ આયોગની બેઠકમાં કહ્યું કે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે. પણ ગામડામાં ગરીબી વધી છે. તેથી શહેરોમાં પણ ગરીબી વધી છે. ખેડૂત કંગાળ થતાં ગરીબી ઘટવાના બદલે વધી છે. ત્યારે ગુજરાત ખરેખર કેટલું ગરીબ છે તેની ચોંકાવનારી વિગતો મળી છે. રુપાણી સીએમ બન્યા બાદ 36 હજાર કુટુંબો ગરીબી રેખા હેઠળ વધ્યા ગુજરાત સ...

મહેસાણા-બહુચરાજીને જોડતા રસ્તાઓ બેહાલ, ઠેર-ઠેર ગાબડાં

જિલ્લા મથક મહેસાણા અને તીર્થધામ બહુચરાજીને જોડતાં પાલાવાસણા ત્રણ રસ્તાથી કાલરીને જોડતા 32 કિલોમીટર રોડની હાલત એ હદે ખખડી ગઇ છે કે જો અહીંથી વાહનો લઇને પસાર થવા દરમિયાન થોડાક બેદરકાર રહે તો વાહનચાલક ખાડામાં પટકાઈ પડે. એમાંય પાલાવાસણાથી હેડુવા, સામેત્રાથી મીઠા, બલોલથી નદાસા-આસજોલ, અને ચડાસણાથી કાલરી વચ્ચે સંખ્યાબંધ ગાબડાં પડી ગયાં છે. નદાસાથી આસજો...

28 હજાર કરોડના કૌભાંડી સાંડેસરાએ ધોલેરામાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ ન...

વાઈબ્રન્ટ ગુજરાત 2009માં 1,653 મોટા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વડોદરાના સૌથી મોટા રૂ. 28 હજાર કરોડના કૌભાંડી સાંડેસરા ગ્રૂપે રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવા માટે સમજૂતી કરારો કર્યા હતા. સાંડેસરા જૂથ ધોલેરામાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવાના હોવાની જાહેરાત નરેદ્ર મોદીની સરકારે કરી હતી. આજે ત્યા...

ગાંધીના ગુજરાતમાં દારૂની પરમિટ લેવા માટે પડાપડી

ગાંધીના દારૂબંધીવાળા ગુજરાતમાં એમ તો ખૂલ્લેઆમ દારૂના વેપલો થાય જ છે પણ જે લોકો દવાના નામે પરમિટ સાથે દારૂનું સેવન કરે છે તેમના પર સાણસો કસવા સરકારે દારૂની પરમિટ માટે કાયદો બદલ્યા બાદ મોટા પ્રમાણમાં ફરિયાદોને લીધે ફરી પાછી જૂની રીતે પરમિટ આપવાની શરૂ તો કરાઈ છે પરંતુ સ્થિતિ એ છે કે તાજેતરમાં 2500 જેટલી પરમિટ સિવિલમાં રિન્યુ કરવા સાથે આવી છે અને જેમાં...

ACBએ મોડાસાના લાંચીયા PSI કે.ડી.બ્રહ્મભટ્ટની ધરપકડ કરી

મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી. બ્રહ્મભટ્ટ વર્ષ-૨૦૧૮માં માલપુર પોલીસે સ્ટેશનમાં ફરજબજાવતા હતા, ત્યારે દુષ્કર્મના કેસમાં આરોપીને ફાયદો થાય તે રીતે કાગળ કરી આપવા જે તે સમયે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી ૨ લાખ ૨૫ હજાર રૂપિયા અગાઉ લીધા હોવા છતાં દુષ્કર્મના આરોપીને બાકીના રૂપિયા માટે દબાણ કરતા ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા ૭ જુલાઈએ મોડાસા સહયોગ ચોક...

900 કરોડના જમીન કૌભાંડમાં કોઈ તપાસ ન થઈ 

નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ.900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી. ત્યારે તે રૂ27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.2000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું. પણ તપાસ થઈ નથી. ...

એ.સી.બી. ટ્રેપની ગંધ આવી જતા પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ કારમાં લાંચની રકમ...

અરવલ્લી જીલ્લામાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચાર માં તમામ હદ વટાવી દીધી હોય તેમ ગુન્હો નોંધવા માટે પણ ચા-પાણી કરાવવા પડતા હોવાની બૂમો ઉઠી છે મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ પર એસીબીની ટ્રેપ થતા અરવલ્લી જીલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો હતો પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટમાં ઉત્કૃષ્ઠ કામગીરી બાદલ ડીજીપી શિવાનંદ ઝા ના હસ્તે ...

મધુરડેરીના વિસ્તરણને નામે ખરીદાયેલા પ્લોટમાં વ્યાપક ગેરરીતિઓ પકડાઈ

ગાંધીનગરની મધુર ડેરીનું 24 કરોડનું જમીન ખરીદીનું કૌભાંડ ટેસ્ટ ઓફ પાટનગર તરીકે જાણીતી મધુર ડેરી હવે ટેસ્ટ ઓફ સ્કેમ તરીકે કુખ્યાત બની ગઈ છે. તેને કુખ્યાત બનાવવામાં ભાજપ સાથે જોડાયેલા પૂર્વ ચેરમેન અને હાલના ડિરેક્ટ શંકર રાણા જવાબદાર છે. તેઓ રૂપાણી સરકારના અનેક પ્રધાનો સાથે સારી રીતે સંબંધો ધરાવે છે. તેમણે ડેરીને રૂ.40 કરોડનું જમીન કૌભાંડ કરતાં સમગ્ર ...

ચોટીલા તાલુકાની કરોડો રૂપિયાની સરકારી જમીન તત્કાલિન અધિક કલેકટર સહિત ત...

સુપ્રિમ કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરી ચોટીલા તાલુકાની 380 એકર સરકારી જમીન મળતીયાઓને પધરાવી દેવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી ચંદ્રકાંત પંડ્યા સામે એસીબીએ વધુ એક કેસ નોંધ્યો છે. સુરેન્દ્નનગરના તત્કાલિન અધિક કલેકટર સી.જી.પંડ્યાએ પરિવાર અને સંબંધીઓના નામે કરોડો રૂપિયાની મિલ્કત વસાવી હોવાનો તેમજ મોટી રકમ એન.આર.આઈ.ને આંગડીયા હવાલા દ્ધારા દેશ બહાર મો...

જીએસટીમાં 460 ઈન્સ્પેક્ટરોની બદલી, ભ્રષ્ટ અધિકારીઓનો વિરોધ

જીએસટીમાં 460 ઇન્સ્પેક્ટર્સની સાગમટે બદલી કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓએ હોબાળો મચાવી દીધો હતો. કમિશ્નર પી. ડી. વાઘેલાએ  બદલી કરતાં તેમની સામે વિરોધ થયો હતો. દેખાવો યોજવામાં આવ્યા હતા. 3 વર્ષમાં બદલી કરી દેવી પડે છે. પણ પાંચ વર્ષથી પંદર વર્ષથી એક જ સ્થળે કામ કરતાં ભ્રષ્ટ અધિકારીઓએ વિરોધ કર્યો હતો. સ્થાપિત હિતો ઊભા થઈ જાય છે. કેન્દ્...

માધવસિંહનું શાળા ભોજન સફળ કે નિષ્ફળ

એક એવી યોજના કે જે ગુજરાતમાં શરૂ થઈ અને સમગ્ર દેશમાં પહોંચી રાજ્યમાં 35 લાખ બાળકોને રાજ્ય સરકાર દ્વારા મ.ભ.યો. થકી પોષ્ટીક નાસ્તો અને ભોજન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની રૂપાણી સરકારને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગયા 5 વર્ષમાં  મધ્યાહન ભોજન યોજના પેટે આપેલા રૂ.૧૪૭૮.૦૪ કરોડમાંથી રૂ. ૩૯૬ની રકમ વણવપરાયા વગરની પડી રહી છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન...

ગુજરાતને લૂંટતા 83 ખાણમાફિયાઓ સામે ફરિયાદોમાં કોઈને જેલ નહીં

રાજ્યના છ જિલ્લામાં ખાણ માફિયાઓ સામે 83 ફરિયાદો થઇ છે. સૌથી વધુ 35 ફરિયાદો કચ્છમાં થયેલી છે. બીજાક્રમે સૌથી વધુ ફરિયાદો ગીર સોમનાથ જિલ્લામાં છે. વિભાગે માત્ર દંડની કાર્યવાહી કરી છે, કેટલાકને દંડમાં હપ્તા બાંધી આપ્યા છે. ગાંધીનગર અને અમદાવામાં સાબરમતી નદીની રેતી કાઢવાનું એક મોટું કૌભાંડ ચાલે છે છતાં વિભાગની નજર સામે બિન્દાસ રેતી કાઢવાના કામો થઇ રહ્ય...

ગુજરાતની વડી અદાલતનો આદેશ મોલ માલિકોના ખિસ્સામાં

ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જ મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા પાર્કિંગનાં ચાર્જ ન ઉઘરાવવા મામલે મહત્વનો ચૂકાદો આપ્યો હોવા છતાં શહેરનાં કેટલાંક મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા આજે પણ આ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. અને આટલું ઓછું હોય એમ અમપા અને પોલીસ દ્વારા આવા મોલ મલ્ટીપ્લેક્સ સામે પગલાં ભરવાનો કોર્ટનો આદેશ હોવા છતાં પણ સત્તાધીશો દ્વારા પણ ...

જેટલી વસતી એટલા દર્દી, બિમારું ગુજરાત કે ભ્રષ્ટ ગુજરાત

રાજય સરકારના આરોગ્યલક્ષી અભિયાનની  વિગતો તેમજ નિદાન, સારવારની આંકડાકીય માહિતી એપ્રિલ - ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ અ.ન વિગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ   GMERS અને ગર્વમેન્ટ મેડી.કોલેજ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલો કુલ દૈનિક સરેરાશ કુલ વાર્ષિક...

ભાજપ – કોંગ્રેસનો રૂ.20 કરોડનો સામૂહિક ભ્રષ્ટાચાર ગાંધીનગર સુધી ...

ભાજપના 3 નેતાઓની સંડોવણી હળવદના લેભાગુ અધિકારીઓ, રાજકીય નેતાઓ તથા ધારાસભ્ય સહિત વકીલ તથા સહકારી મંડળીઓના સભ્યોની સિંચાઈ કૌભાંડમા સંડોવાયા છે. હળવદ તાલુકાના માનસર ગામના વતની તથા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલની સ્થાનિક પોલીસે ધરપકડ કર્યા બાદ મોરબી જીલ્લા LCBને પુછપરછ માટે સોંપી દેવાયા બાદ જીલ્લા મહામંત્રીની પુછપરછમા કેટલા કૌભાંડીયાઓના ...