Tag: COVID-19
દેશની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીને કોરોના મુક્ત જાહેર
સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યામાં દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર પ્રથમ સ્થાને આવી ગયું છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે મુંબઈની અને વિશ્વની સૌથી મોટી ધારાવી ઝુંપડપટ્ટીમાં કોરોનાના કેસો નોંધાયા બાદ સક્રિય રીતે કામગીરી કરવામાં આવતા આજે આ ઝુપડપટ્ટીને કોરોના મુકત જાહેર કરી દેવામાં આવી છે.
વિશ્વભરમાં કોરનાના કેસની સંખ્યા ૧ કરોડને પાર પહોંચી છ...
અમદાવાદ – સુરત જતી એસ.ટી. બસો બંધ કરાઈ
અમદાવાદ શહેર સહિત રાજયના મોટા શહેરોમાં અનલોક-ર માં અપાયેલી છુટછાટોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે ગઈકાલે કોરોનાના કેસોની સંખ્યા ૮૦૦ને પાર થઈ જતાં સરકારી તંત્ર ચોંકી ઉઠયું છે રાજયમાં સૌથી વધુ સુરત શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની રહી છે
જેના પગલે સુરત શહેરમાં કેટલીક દુકાનો અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે આ દરમિયાનમા...
લાંભાની સોસાયટીમાં એક જ પરિવારના 6 સભ્ય કોરોના પોસેટિવ
ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યાં છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શુક્રવારે વધુ 17 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શરૂ કરવામાં આવેલા એન્ટીજન ટેસ્ટમાં...
અમેરિકામાં કોરોના બેકાબુ : એક દિવસ માં 70,000 નવા કેસ
કોરોના વાયરસની મહામારીએ અમેરિકામાં રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અહીં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જોન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ ૩૧,૮૩,૮૫૬ લોકો કોરોનાની લપેટમાં આવી ચૂકયા છે.
અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરો...
દેશના અનેક શહેરોમાં આંશિક લોકડાઉન
ઝડપથી વધતા કોરોના કેસોએ વિવિધ રાજયોની ચિંતા વધારી દીધી છે. સંક્રમણને રોકવા હવે સરકારે નાના લોકડાઉન લગાવી રહી છે. યુપી, બિહાર, પ.બંગાળ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પૂણે અને પિપરી, ચિંચવાડામાં લોકબંધી જાહેર કરી છે બંને જીલ્લામાં ૧૩ થી ૨૩ સુધી બધુ બંધ રહેશે. થાણેમાં પણ ૧૯મી સુધી બધુ બંધ રહેશે.
મધ્યપ્રદેશ સરકારે દર રવિવારે લોકડાઉનનો નિર્ણય લીધો છે. ...
એર ઈન્ડિયા ‘ટાટા’ સીવાય કોઈ ખરીદવા તૈયાર નથી
એર ઈન્ડિયાને ખરીદવા માટે હરરાજી માટે દોઢ મહિનો બાકી છે ત્યારે અત્યાર સુધીમાં એકમાત્ર ટાટા સમૂહે ઈચ્છા વ્યકત કરી છે. જો કે હાલમાં વિશ્વની અનેક નામાંકિત વિમાનની કંપનીઓ કોવિડ-19ની મહામારીના પગલે સંકટમાં મુકાઈ ગઈ છે. એકમાત્ર ટાટા સમુહ હરરાજી માટે આગળ આવી શકે છે. જયારે ઉદયમ એરલાઈન, સિંગાપુર એરલાઈને કોવિડ-19ના લીધે એર ઈન્ડિયા સાથે જોડાવવાની ના પાડી દીધી ...
કોરોના કરતા ખતરનાક વાયરસને નિયંત્રિત કરી શકે એવી લેબોરેટરી બનાવામાં આવ...
કોરોના વાયરસના પ્રકોપને નિયંત્રિત કરવાની અસરકારક રીત એ છે કે તેનું પરીક્ષણ કરીને કોવિડ -19 ના પીડિતોને ઓળખવું. આ દિશામાં નવી પહેલ હેઠળ કાર્યરત, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) ની લખનઉ સ્થિત પ્રયોગશાળા, રાષ્ટ્રીય બોટનિકલ સંશોધન સંસ્થા (NBRI) માં કોવિડ -19 ના પરીક્ષણ માટે એક અદ્યતન વાઇરોલોજી પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે.
આ વાઈરોલોજી લે...
ધોરણ 10ની માર્કશીટ લેવા જાઓ જોડે ઉકાળો પીને આવો
લુણાવાડા,
કિસાન વિદ્યાલયનાં ઓ. કે. સી સંકુલમાં ધોરણ 10 માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામાં આવી હતી તે દરમિયાન માર્કશીટ લેવા આવનાર વિદ્યાર્થીઓને કોરોનાવાયરસ અંગે સુરક્ષિત રહેવા રાખવાની થતી તકેદારીઓ બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
જેમાં સામાજિક અંતર જાળવવા, ફરજીયાત માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ, હેન્ડવોશ તેમજ ભીડભાડવાળા...
નવસારી જિલ્લામાં કોરોના નિયમોના ભંગ કરનાર 11,759 સામે FIR, એક જ દિવસે ...
નવસારી,
કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તા.22 જુન સુધી નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી કલમ 188 IPC કલમ 135 ગુજરાત પોલીસ ઍકટ 1951 હેઠળ આજદિન સુધી 11,759 સામે FIR તેમજ 13,217ની અટકાયત કર...
એક કરોડના ખર્ચે કોરોના વાઇરસ પરીક્ષણ લેબ મહેસાણામાં બનાવામાં આવી
મહેસાણા,
રાજ્યમાં મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓના કોરોના વાઇરસ પરીક્ષણ દૈનિક 80 દર્દીઓના કોરોના ટેસ્ટની ક્ષમતા ધરાવતી આ લેબ અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે સરકારી લેબ વડનગરની મેડિકલ કોલેજ ખાતે આજથી કાર્યાન્વિત કરવામાં આવી છે.
આ પ્રસંગે CDHO ડો.ટી કે સોની, મહેસાણા સિવિલ સર્જન ડો હર્ષદ પરમાર, વડનગર મેડિકલ કોલેજના ડીન ડો.સુનિલ ઓ...
પતંજલિની કોરોના દવા સામે સરકારે વાંધો ઉઠાવ્યો
આયુષ મંત્રાલયે કોવિડ -19 ની સારવાર માટે પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર (ઉત્તરાખંડ) દ્વારા વિકસિત આયુર્વેદિક દવાઓ વિશે તાજેતરના મીડિયા અહેવાલોની નોંધ લીધી છે. દાવો કરાયેલા વૈજ્ઞાનિક અધ્યયનની તથ્યો અને વિગતો વિશે મંત્રાલય પાસે કોઈ માહિતી નથી.
સંબંધિત આયુર્વેદિક દવા ઉત્પાદકે જણાવ્યું છે કે આયુર્વેદિક દવાઓ સહિતની દવાઓની જાહેરાતો ડ્રગ્સ અને મેજિક ...
પતંજલિની કોરોના દવા માર્કેટમાં લોન્ચ
કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે પરંતુ અત્યાર સુધીમાં તેનો તોડ મળનારી કોઇ દવા બની નથી હવે યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ કંપનીનો દાવો છે કે તેઓએ આ મહામારીને માત આપવાની દવા તૈયાર કરી લીધી છે. આજે પત્રકાર પરીષદને સંબોધીને બાબા રામદેવે કહ્યું કે, વિશ્વ આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું કે કોરોનાની કોઇ દવાની શોધ કરવામાં આવે પરંતુ આજે અમને ગર્વ છે કે કોરો...
દુનિયામાં એક લાખની વસ્તીએ સૌથી ઓછા કેસો ધરાવતા દેશોમાં ભારત પણ ટેસ્ટ ક...
WHOનો 21 જૂન 2020ના રોજનો 153મો પરિસ્થિતિનો અહેવાલ સુચવે છે કે, ભારતમાં વસ્તીની ગીચતા ઘણી વધારે હોવા છતાં, સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ ધરાવતા દેશોમાંથી એક ભારત છે. ભારતમાં પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીએ સરેરાશ 30.04 કેસ છે જ્યારે વૈશ્વિક સરેરાશ 114.67 છે. અમેરિકામાં પ્રત્યેક એક લાખની વસ્તીએ સરેરાશ 671.24 કેસ છે જ્યારે જર્મન...
સેટેલાઈટ વિસ્તારમાં એક ફ્લેટમાં 9 કેસ: તંત્ર સંપૂર્ણ બેદરકાર
એક તરફ કોવિડ-19ને લઈને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે.રોજના હજારો કેસ સામે આવતા કેટલાંય દેશોમાં સરકાર એનજીઓ સહિત નાગરીકોમાં પણ ભય ફેલાયેલો છે અને તમામ એક સાથે કોરોનાને હરાવવા કમર કસી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ શહેર આ મામલે ભારતમાં ટોપ પમાં આવતું હોવા છતાં તંત્રની લાલિયાવાડી અવારનવાર સામે આવી રહી છે. અનેક લોકો કોરોનાની સારવારમાં લબાડ ખાતું-લાપરવાહી...
કોરોના ટેબલેટ સાથે સાથે ઈન્જેકશન પણ માર્કેટમાં આવ્યા, ગંભીર દર્દી માટે...
સમગ્ર દુનિયા હાલ કોરોનાની રસી શોધવા મથી રહી છે, ત્યારે ભારતે આ દિશામાં સતત બીજા દિવસે પણ કોરોના ને માત આપવા માટે દવા માર્કેટમાં લોન્ચ કરી છે. એક દિવસ પહેલા દવાના રૂપમાં સામે આવ્યા બાદ હવે કોરોનાનું ઈન્જેકશન પણ માર્કેટમાં આવ્યું છે. આ ઈન્જેકશનને પણ ભારત સરકારે મંજૂરી આપી છે.
ત્યારે હવે ટૂંક સમયમાં જ ભારતમાંથી અકિલા કોરોનાનો ડર નાબૂદ થશે. કોરોનાની...