Tag: Crime Rate
અરવલ્લી જીલ્લામાં રામરાજ્ય :ગુન્હેગારો બેખોફ કાયદો અને વ્યવસ્થાની સ્થિ...
અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રની સરેઆમ નિષ્ફળતાના કારણે ગુનેગારો બેખોફ બનીને રોજ રોજ ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાનું સ્તર સાવ તળિયે ધકેલાય રહ્યું છે નોંધાતા ગુન્હાઓ ઉકેલાતા નથી,આરોપીઓ પકડાતા નથી જેથી લોકોની સુરક્ષા સામે ખતરો પેદા થયો છે બાયડ શહેરના એક જ દિવસમાં એટીએમ કટર થી કાપી લાખ્ખો રૂપિયાની લૂંટ , આંગડિયા પેઢીના કર્મચારી પર...