Wednesday, March 12, 2025

Tag: Crop insurance

અરવલ્લીના શિકા ગામના ખેડુતો પાક વીમાથી વંચીત રહેતા સુત્રોચ્ચારો કર્યા ...

અરવલ્લી, તા.04 પ્રધાનમંત્રી પાક વિમા યોજના ખેડૂતો માટે ફક્ત ધ્યેય જ ઉત્તમ છે પણ અમલીકરણમાં ધાંધિયા  જોવા મળે છે. ખેડૂતોનો પાક જો નિષ્ફળ જાય તો તેમનો વળતર માટે વીમો આપવામાં આવે છે, પણ આ યોજનામાં રહેલી અનેક  આંટીઘૂંટી તેમજ સિસ્ટમથી ખેડૂતો મુશ્કેલીમાં મુકતા હોય છે. અરવલ્લી જીલ્લાના ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો તો ગયો પણ કેટલાક ખેડૂતોને આ સિઝનનો વીમો ...