Tag: Cruise trip
મુંબઈ- દીવ વચ્ચે ચાલશે ‘કર્ણિકા’ ક્રુઝ
રાજકોટ તા. ૧૪
ભારત સરકાર હસ્તકના ‘કર્ણિકા' ક્રુઝ સેવા મુંબઇ પોર્ટ દ્વારા મુંબઇથી દીવ પોર્ટ સુધી શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય શીપીંગ મંત્રી શ્રી મનસુખ કનિદૈ લાકિઅ માંડવિયાના પ્રયાસોથી શરૂ થયેલી આ દરિયાઇ પર્યટન સેવાનો આગામી દિવસોમાં પોરબંદર સહિતના અન્ય દરિયાઇ ક્ષેત્રોમાં વિસ્તાર થશે ફાઇવસ્ટાર કનિદૈ હોટલ જેવી ક્રુઝ માં મુંબઇથી દિવ પહોચતા ૧૧ કલ...