Tag: Dangue
અમદાવાદ મ્યુનિ.કોર્પાે.માં બેવડી નીતિ ચાલી રહી છે.
અમદાવાદ,તા:૨૯ શહેરને મચ્છર અને મેલેરીયામુક્ત કરવા માટે ઘણાં સમયથી સર્વે કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત શૈક્ષણિક સંકુલો, કન્સ્ટ્રકશન સાઈટો, હોટેલ, મોલ્સ, હોસ્પિટલ વગેરે સ્થળે સર્વે કામગીરી દરમ્યાન બ્રીડીંગ મળી આવતાં નોટીસ, દંડ અને સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી છે.
જ્યારે આજરોજ મ્યુનિ.કોર્પાેરેશન અને સરકારી ક્ચેરીઓમાં મોટાપાયે મચ્છર બ્રીડી...
ધારીમાં સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયાં, દરરોજના 300થી વધુને સારવાર
ધારી, તા. 27,ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથુ ઉચક્યું છે. વરસાદ બાદ ગંદકી અને પાણી ભરાઇ જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઇને ડેંન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાના ભરડામાં અનેક લોકો સપડાઇ રહ્યાં છે. ત્યારે અમરેલીના ધારીનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યું છે. દરરોજ ૩૦૦ થી ૪૦૦ જેટલા દર્દીઓની ઓ.પી.ડી. હોય છે અને દિવસેને દિવસ...
28 સ્થળ ઉપરાંત વધુ 5 હોસ્પિટલમાંથી પોરા મળતાં દંડ
પાલનપુર, તા.૨૫
પાલનપુરના ગઠામણ ગામમાં થોડા દિવસ અગાઉ ડેન્ગ્યુથી એક બાળકીનું મોત નીપજ્યા બાદ સફાળા જાગેલા આરોગ્ય વિભાગે સાત દિવસમાં 11 હોસ્પિટલ અને હોટલ, પાર્લર અને ટાયરોની દુકાનોમાં તપાસ કરતાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં દંડ ફટકાર્યો હતો. મંગળવારે વધુ 5 ખાનગી હોસ્પિટલ અને 5 નાના મોટા પાર્લર અને ભોજનલયોમાં ડેન્ગ્યુના બ્રીડિંગ મળ્યા હતા. જે મામલે...
સિવિલ કેમ્પસમાં મચ્છરોનો કાળો કેર : ડેન્ગ્યુ-મેલેરિયાનાં સંખ્યાબંધ કેસ...
અમદાવાદ, તા.૨૪
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસો સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. જે હોસ્પિટલ સત્તાવાળાની સફાઈ કામગીરી અને મચ્છરોના પોરાનાશક કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે. સૂત્રો જણાવે છે કે, આ માટે કેમ્પસની સૌથી મોટી બે સંસ્થા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ અને સંલગ્ન બી.જે મેડીકલ કોલેજમાં સંકલનનો અભાવ અને હુંસાતુંસી જવાબદાર ...
મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પા...
અમદાવાદ,તા:૨૩ શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમા...
મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પા...
અમદાવાદ,તા:૨૩ શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમાં ...
રાજકોટ શહેર અને જિલ્લામાં વધતો રોગચાળો
રાજકોટ,તા:૧૫ રાજકોટ શહેરમાં અને જિલ્લામાં એકતરફ મચ્છરજન્ય અને પ્રદૂષણયુક્ત પાણીયુક્ત રોગચાળો સતત વકરી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા એક માસમાં ડેન્ગ્યુના માત્ર 12 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. જોવાનું એ છે કે સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલમાં લોકો વધુ સારવાર લઈ રહ્યા છે, જેના આંકડા સામે આવતાં જ નથી.
જનરલ પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરના જ...
એસવીપી હોસ્પિટલમાં કોંગોના કારણે હળવદના વધુ એક દર્દીનું મોત નિપજયું
અમદાવાદ,તા,6
રાજ્યભરમાં હાહાકાર મચાવનાર કોંગો વાયરસના કારણે આજે અમદાવાદની એસ વી પી હોસ્પિટલમાં એક વધુ મોત નિપજ્યું છે. જેથી હવે કોંગોના કારણે મૃત્યુ પામનાર નો આંકડો પાંચ થયો છે. આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જેમાંથી કુલ પાંચ વ્યક્તિના મોત નીપજ્યાં છે.
વધુ એક મોતથી મૃત્યુઆંક પાંચ
આજે અમદાવાદની વી એસ હોસ્પિટલ કેમ્પસ માં બ...
રાજ્યભરમાં કોંગો ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરીયા, ઝેરી મેલેરિયા અને વાયરલ ઇન...
અમદાવાદ, તા.૦૭
રાજ્યમાં કોંગોના હાહાકારને કારણે પાંચ લોકોના મૃત્યુ થયાં છે. તો બીજી બાજુ ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના પણ ઘણા કેસો જોવા મળી રહ્યાં છે. જેથી રાજ્ય સરકાર દ્વારા દવાયુક્ત સાડા ચાર લાખ મચ્છરદાનીનું વિતરણ કરવા આવશે, એમ આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે.
રાજ્યમાં સારા ચોમાસાને કારણે કેટલાય વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જ...
સિવિલ હોસ્પિટલમાં ૧૫ વર્ષના રાજસ્થાની કિશોરનું કોંગોને કારણે શંકાસ્પદ ...
અમદાવાદ, તા.31
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી હાહાકાર મચાવનાર કોંગો વાયરસને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના ૧૫ વર્ષના કિશોરનું આજે શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું સૂત્રો જણાવે છે. તો બીજી બાજુ હળવદના ૧૧ જેટલાં મજુરોના કોંગો વાયરસના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું ગાંધીનગર ના આરોગ્ય વિભાગ ના સૂત્રો જણાવે છે. હાલ રાજ્યમાં કોંગો વાર...