Tuesday, July 29, 2025

Tag: Dariyapur

અમદાવાદમાં 15 વર્ષની બાળકી અને એક વિદેશી સહીત 5 આત્મહત્યાના બનાવો

અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે રોજ તમામની નજર કોરોનાના કેસો ઉપર મંડાયેલી હોય છે આ પરિસ્થિતિમાં  શહેરના વેજલપુર વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે શહેરમાં કુલ આત્મહત્યાના ચાર બનાવો બન્યા છે. આ અંગેની વિગત એવી છે કે શહેરના વેજલપુર વિસ્તારમાં જલતરંગ બસ સ્ટેન્ડ પાસે આવેલી નૈમેષ સોસાયટીમાં રહેતા તેજસભાઈ પટેલની પુ...

અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં ચાર મકાન ધરાશાયી

અમદાવાદ,તા.૬ અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર મકાન ધરાશાયી બનવા પામ્યા છે.ગતરોજ બનેલી અમરાઈવાડીની દુર્ઘટનામાં મૃત્યુઆંક પાંચ પર પહોંચવા પામ્યો છે.શહેરમાં અમરાઈવાડી ઉપરાંત દરીયાપુર વાડીગામ,ખાડીયા અને જમાલપુર વિસ્તારમાં મકાન ધરાશયી થયા છે.જો કે આ બનાવોમાં કોઈ જાનહાની થવા પામી નથી. અમરાઈવાડી બાદ દરિયાપુર અને જમાલપુરમાં મકાન ધરાશાયી આ અંગે ...