Tag: Date Of Death
સાવધાન પાકિસ્તાન, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું જરૂર પડશે તો પરમાણ...
તા:-૧૬, જમ્મુ-કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તંગ બની રહી છે, પાકિસ્તાન વારંવાર ભારતને યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે અને દુનિયાભરમાં ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યું છે, ત્યારે હવે ભારતે પણ તેને જવાબ આપવાની જોરદાર તૈયારી બતાવી છે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે જો જરૂર પડશે તો ભારત પાકિસ્તાન વિરુદ્ધ પરમાણું હથિયારોના ઉપયોગની નીતિ બ...
જો અટલ બિહારી વાજપેયી ન હોત તો આ ૪ બાબત માં ભારત પાછળ રહી જાત
તા:૧૬, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ આપી. અટલ બિહારી વાજપેયી એ વડાપ્રધાનોમાં સામેલ છે જેઓએ દેશના પ્રશાસન અને રક્ષા ક્ષેત્રમાં આગળ વધવા અને આર્થિક વિકાસના સ્તરે પણ દુનિયામાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં મદદ કરી.
જ્યારે ૨૦૦૪ માં અટલ બિહારી વાજપેયીએ પ...