Wednesday, October 22, 2025

Tag: Dead body

સેનામાં ચાલુ ફરજે જવાનનું મૃત્યુ થતાં તેના પાર્થિવ દેહને અમદાવાદ લવાયો...

અમદાવાદ, તા. 19 શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને સેનામાં ફરજ બજાવતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં તેમના પાર્થિવ દેહને સન્માન સાથે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સામે રાવના વંડામાં રહેતા હરીશચંદ્ર રામરાજ મૌર્ય (ઉ.40) ભારતીય ભૂમિદળમાં જવાન તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં તેમનું પોસ્ટિંગ લેહ લદાખ...