Tag: death
108 ઈમર્જન્સી એમ્બુલન્સ મોડી આવતાં સીએમના ભાઈનું મોત
રાજકોટઃતા:૦૯ 108 ઈમર્જન્સી સેવાના કારણે અનેક લોકોના જીવ બચવાના દાખલા આપણે જોયા છે, તો 108ની બેદરકારીના કારણે મોતના કિસ્સા પણ આપણે જોયા છે. જો કે આ વખતે 108ની બેદરકારીનો પરચો ખુદ મુખ્યમંત્રીને જ થઈ ગયો છે. 108ને કોલ કર્યા બાદ 45 મિનિટ મોડી પડતાં તેમના માસિયારા ભાઈ અનિલભાઈનું અવસાન થયું છે. સમગ્ર ઘટના જાણમાં આવતાં જ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપ...
બામરોલી પાસે ઊભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું ઘટનાસ્થળે મોત
બોડેલી, તા.07
બોડેલી નજીક ડભોઇ રોડ પર આવેલ બામરોલી ગામ પાસે ગતરાત્રિના રોડ પર ઊભી રહેલી ટ્રકની પાછળના ભાગે મોટરસાયકલ લઈને આવી રહેલો એક યુવાન ઘૂસી જતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બોડેલી પીકઅપ સ્ટેન્ડ વિસ્તારમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરૈયા ગામના બ્રાહ્મણવાસમાં રહેતા ભરતભાઈ કનુભાઈ જોષીનો 22 વર્ષીય યુવાન દીકરો રાહુલ કુમાર જોષી છેલ્લા ...
અજાણ્યા વાહનની અરફેટે દિપડાનું મોત
મોરબી,તા.06
મોરબીના વાંકાનેરના જાલીડા ગામ નજીક અકસ્માતમાં દીપડાનું મોત થતાં વનવિભાગ દોડતું થઇ ગયું છે.જાલીડા ગામના પાટિયા નજીક વાહન હડફેટે મોત નીપજ્યું હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડી રહ્યાં છે.વાંકાનેરના જાલીડા ગામ નજીકથી પસાર થતાં હાઇવે ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહનના હડફેટમા દિપડો આવતા મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. વારંવાર દ...
શહેરમાં વાહન અકસ્માતની ત્રણ ઘટનામાં બાળક સહિત ત્રણનાં મોત
અમદાવાદ, તા.4
શહેરના ત્રણ જુદાજુદા વિસ્તારમાં બનેલા વાહન અકસ્માતના બનાવમાં એક બાળક, મહિલા અને આધેડનું મોત નીપજ્યું છે. કાર ડ્રાઈવરની બેદરકારીએ ફ્લેટના ચોકીદારના માસૂમ બાળકનો જીવ લઈ લીધો છે.
શહેરના નારણપુરામાં કાર ડ્રાઈવરે રિવર્સ લેતાં ગફલત કરતાં બાળકનું, આનંદનગર રોડ પર પૂરપાટ કારચાલકની અડફેટે બાઈક પર સવાર દંપતી પૈકી મહિલા અને નવા નરોડામાં કાર...
માનસિક અસ્વસ્થ પરિણીતાએ 13માં માળેથી ઝંપલાવતા વૃદ્ધ પર પડી, બંનેના મો...
અમદાવાદ, તા.04
ખોખરા સર્કલ પાસે આવેલા પરિષ્કાર-રના ઈ-બ્લોકના 13માં માળેથી એક પરિણીતાએ ઝંપલાવતા નીચેથી પસાર થતા વૃદ્ધ પર પડતા બંનેનું ફંગોળાઈને જમીન પર પટકાવાથી સ્થળ પર જ મોત નિપજ્યું છે. આપઘાત કરવા છલાંગ લગાવનારી મહિલા નિવૃત્ત સ્કુલ કલાર્કના મોત માટે જવાબદાર બની છે. અમરાઈવાડી પોલીસે આ ઘટનાના પગલે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે.
અમરાઈવાડીના સ...
રાજકોટમાં ડેન્ગ્યૂએ લીધો ભરડો, બે વર્ષની બાળકીનું તાવ બાદ મોત
રાજકોટ,તા:૦૩ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઠેરઠેર ગંદકીના ઢગ અને મચ્છરના ઉપદ્રવના કારણે ડેન્ગ્યૂ સહિતના મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે.
વરસાદ બાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અંગે કોઈ પગલાં ભરાયાં હોય તેવું દેખાઈ રહ્યું નથી. વરસાદ બંધ થયો હોવા છતાં લગભગ બધા વિસ્તારમાં પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં જોવા મળે છે. કોર્પોરે...
એસવીપી હોસ્પિટલના તબીબોની માનવતા મરી, ડીપોઝીટની જંજાળમાં દર્દીએ પ્રાણ ...
અમદાવાદ, તા.02
એસવીપી હોસ્પિટલ સતત કોઈને કોઈ કારણોસર વિવાદ માં રહે છે. આવો એક દુઃખદ કિસ્સો શનિવારે મોડી રાતે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. એસવીપી હોસ્પિટલમાં શનિવારે મોડી રાતે ગંભીર હાલતમાં લવાયેલા હાર્ટએટેક ના દર્દીની સારવાર કરવાને બદલે ડોકટરોએ પહેલા ફોર્મ ભરી ડિપોઝીટના રૂપિયા જમા કરવાનું કહેતા બબાલ થઈ હતી. આ દરમિયાન સમયસર સારવાર ન મળતા દર્દી...
ડેન્ગ્યુથી પાલનપુરના પોલીસ પુત્ર અને કાણોદરની બાળકીનું મોત થયું
પાલનપુર, તા.૨૯
પાલનપુરમાં રોગચાળાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શંકાસ્પદ ડેન્ગ્યુથી પાલનપુરના 14 વર્ષના પોલીસ પુત્ર અને કાણોદરની 8 વર્ષની બાળકીનું મોત નિપજી ગયું હતું. કાણોદરની સરફરાજઅલી હસનની દીકરી મેરીસાની તબિયત બગડતાં પાલનપુર સિવિલમાં સારવાર અપાયા બાદ અમદાવાદ લઇ જવાઇ હતી. જ્યાં એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.
આ ઉપરાંત ...
ઉનાના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ, 4 ખલાસી લાપતા
ગીરસોમનાથ,તા:૨૯ ઉનાના નવાબંદર ખાતેની માછીમારી બોટ સમુદ્રમાં 18 નોટિકલ માઈલ દૂર ડૂબી ગઈ છે, જેમાં ચાર માછીમાર લાપતા થયા છે, જ્યારે ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે.
નવાબંદરથી અંબિકા પ્રસાદ નામની બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી, જેમાં સાત માછીમારો સવાર હતા. બોટ પરના માછીમારો જ્યારે 18 નોટિકલ માઈલ દૂર રાત્રે માછીમારી કરી રહ્યા હતા ત્યારે બો...
મોણવેલ ગામે દીપડાએ બે યુવાનો ને ફાડી ખાધા , બંને ના મોત
અમરેલી,તા.29
અમરેલીના મૉણવેલ ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. સીમમાં કામ કરી રહેલા બે યુવાનોને દીપડા એ ફાડી ખાધા હતા. યુવાનો પાર દીપડાએ હુમલો કરી દીધો હતો. વારાફરતી કરવામાં આવેલા હુમલામાં બને યુવાનોના મોટ થયા હતા. દીપડો એટલો હિંસક બન્યો હતો કે બંને યુવાનોને દીપડો દૂર સુધી ખેંચી ગયો હતો.બંને ના મૃતદેહ દૂર દૂર થી મળી આવ્યા હતા. દીપડા ના હુમલા ને કારણ...
ઉનાના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ, 4 ખલાસી લાપતા
ગીરસોમનાથ,તા:૨૯ ઉનાના નવાબંદર ખાતેની માછીમારી બોટ સમુદ્રમાં 18 નોટિકલ માઈલ દૂર ડૂબી ગઈ છે, જેમાં ચાર માછીમાર લાપતા થયા છે, જ્યારે ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે.
નવાબંદરથી અંબિકા પ્રસાદ નામની બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી, જેમાં સાત માછીમારો સવાર હતા. બોટ પરના માછીમારો જ્યારે 18 નોટિકલ માઈલ દૂર રાત્રે માછીમારી કરી રહ્યા હતા ત્યાર...
ભાંગરોડીયાના વીર શહીદને ગાર્ડ ઓફ ઓનર સાથે અશ્રુભીની અંતિમ વિદાય
છાપી, તા.૨૮
વડગામ તાલુકાના ભાંગરોડીયાના વતની અને સીઆરપીએફમાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા ફલજીભાઈ સરદારભાઈ ચૌધરીનું ગુરુવારે મહારાષ્ટ્રના નાગપુર પાસે માર્ગ અકસ્માતમાં કરુંણ મોત નિપજતા વડગામ તાલુકામાં વીર શહીદને લઈ શોક છવાયો હતો. જ્યારે શુક્રવારે શહીદને પોતાના વતન ભાંગરોડીયામાં ગાર્ડ ઓફ ઓનર સાથે અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
પ્ર...
ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે
ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા
2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...
સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ભરવાની માંગ સાથે ધ્રાં...
ધ્રાંગન્ધ્રા તા. ર૬ અતિ આધુનિક સુવિધા ધરાવતી પરંતુ ધ્રાંગધ્રાની તબીબ વિહોણી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ બેહાલ છે. વારંવારની રજૂઆત છતાં ઉકેલ ન આવતાં છેવટે નાગરિકોએ બંધ આપવાની ફઉરજ પડી હતી. છેવટે ડોકટરોની ખાલી જગ્યા ભરવા કરવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અને નગર સજ્જડ બંધ રહ્યું હતું. ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં તબી...
મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પા...
અમદાવાદ,તા:૨૩ શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમા...