Tag: Decisions of Gujarat BJP and government are taken from Delhi Darbar
ગુજરાત ભાજપ અને સરકારના નિર્ણય દિલ્હી દરબારથી લેવામાં આવે છે, મનસુખ વસ...
ગાંધીનગર, 13 જાન્યુઆરી 2021
ગુજરાતમાં મોદીની મંજૂરી વગર અને તેના ધ્યાને મૂક્યા વગર એક પણ નિર્ણય લેવામાં આવતો નથી. રૂપાણી અને ભાજપ જે કંઈ નિર્ણય લે છે તે દિલ્હીની મંજૂરી વગર લેવામાં આવતો નથી. તેથી ગુજરાત ભાજપ જે કંઈ સારું અને ખરાબ કરે છે તેના માટે પક્ષના કાર્યકરો મોદી અને અમિત શાહને જવાબદાર ઠેરવે છે. રૂપાણી ઉપરા છાપરી ભૂલો કરી રહ્યાં છે. તેની સામ...