Thursday, July 17, 2025

Tag: Delhi

પલળી ગયેલી ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યાં

અમદાવાદ, તા.૨૩ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી આવી રહેલી ડૂંગળીનાં સંગ્રહિત પાકમાં પચાસ ટકા પાક પલળી જવાના કારણે ભાવમાં પણ ભડકો થયો છે. જેના કારણે ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદની સિઝન બાદ શાકભાજીના ભાવમાં અગાઉની સરખામણીએ અંદાજે પચાસ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. એક મહિના પહેલા ડુંગળી બજારમાં દ...

ચાંદખેડાના મહિલા કોર્પોરેટરની દંબગાઈ, લોકઅપમાં પૂરેલા પતિનો વિડીયો બના...

અમદાવાદ, તા.12 ચાંદખેડાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી સામે દિલ્હીની એક મહિલા વકીલે ગાળો બોલી ધમકી આપીહોવાની ફરિયાદ નોંધાઈ છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલી ઘરેલુ હિંસા અને છેતરપિંડીની ફરિયાદમાં લંડનથી ભારતમાં એરપોર્ટ પર ઉતરેલા રાજશ્રીબહેન કેસરીના પતિ જપમનદીપ અહલુવાલીયાની લુકઆઉટ સરક્યુલરના આધારે ધરપકડ થઈ હતી અને આરોપી જપ...

વિકાસની સાથે નશાખોરીમાં પણ આગળ વધતો દેશ

મુંબઈ,તા:૧૧ યુવાધન આપણું ભવિષ્ય ઘડે છે, પણ જો તે જ નશાના રવાડે ચડી જાય તો... દેશમાં હાલ નશાનું ખુલ્લેઆમ વેચાણ સરકાર સામે મોટો પડકાર ઊભો કરી રહ્યું છે. પડકાર છે દેશનું ભવિષ્ય ઘડનારી યુવાપેઢીને બચાવવાનો... જર્મનીની એક સંસ્ખા એબીસીડીના સરવૅના આંકડા જોઈએ તો ખૂબ ચિંતાજનક છે. વિશ્વભરમાં ગાંજાનું સૌથી વધુ વેચાણ ધરાવતાં શહેરોમાં દિલ્હીનું સ્થાન ત્...

અનુ.જાતિ સમાજના લોકોએ રાજ્યપાલને પત્રો લખી DYSP ફાલ્ગુની પટેલ સામે ગુન...

મોડાસા, તા.૦૫ મોડાસા તાલુકાના ખંભીસર ગામના  જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડામાં ગામમાં વરઘોડો કાઢતા પટેલ સમાજ અને વરઘોડામાં રહેલા લોકોના ટોળા આમને-સામને આવી જતા ઘર્ષણ પેદા થયા પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નિશાન બનાવી મારી નાખવાના ઇરાદે અણીદાર પથ્થરો વડે ઘા કરતા અને સરકારી વાહનોમાં...

381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન પકડાયા, બેંકમાં વ્યાપક છેતરપીંડી

અમદાવાદ : વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો અમદાવાદની યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્...

દુનિયાના ટોપ-10 રહેવાલાયક શહેરોમાં ગુજરાતનું એકપણ નહીં

અમદાવાદ,તા:૫ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા વિશ્વનાં રહેવાલાયક 10 શહેરોની યાદી જાહેર કરવામાં આવી, જેમાં ગુજરાતનાં કોઈ શહેરને સ્થાન મળ્યું નથી. ત્યાં સુધી કે ટોપ-10ની યાદીમાં પણ ભારતના કોઈ શહેરને સ્થાન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે, IIUના પાંચ માપદંડોના આધાર પર શહેરોની પસંદગી કરવામાં આવે છે, જેમાં એર પોલ્યુશન, ભ્રષ્ટાચાર, ખરાબ પ્રાથમિક સુવિધા...

રાજ્યની ચાર હેરિટેજ સાઈટ્સ પ્રાઈવેટ કંપનીને આપી

ગાંધીનગર, તા. 2 પ્રવાસીઓની ભૂખના કારણે દેશ અને રાજ્યની મહત્વપૂર્ણ સાઇટ્સનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે પહેલાં એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હવે ગુજરાતની હેરિટેજ સાઇટનું પણ ખાનગીકરણ કરી રહી છે. રાજ્યની ચાર મહત્વની સાઇટ્સ ખાનગી એજન્સી અક્ષર ટ્રાવેલ્સને આપી દેવામાં આવશે. કેન્દ્રએ દિલ્હીનો લાલ કિલ્લો પ્રાઇવેટ કંપનીને આપી દીધો...

વિશ્વના સુરક્ષિત શહેરોમાં ગુજરાતનું કોઈ શહેર નહીં

અમદાવાદ,શુક્રવાર ‘સલામત ગુજરાત’ની ગુલબાંગો પોકારાઈ રહી છે, પણ જોવાનું એ છે કે વિશ્વનાં સલામત કહેવાતાં 100 શહેરોમાં ક્યાંય પણ ગુજરાતનું કોઈ શહેર નથી, અરે ત્યાં સુધી કે મુંબઈ અને દિલ્હી સિવાય દેશનાં અન્ય શહેરો પણ સલામત કહેવાતા માનક પર ખરા નથી ઉતરતાં. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે 2019 માટે દુનિયાનાં 100 સૌથી સુરક્ષિત શહેરોની યાદી જાહેર કરી છે, ...

કૈલાસમાં જ કૈલાસ વસી ગયાં…

અમદાવાદ, શુક્રવાર સંજાગો કેટલીકવાર માણસની આકરી કસોટી કરતાં હોય છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને થોડા સમય પહેલાં બેંકમાંથી નિવૃત્ત થયેલા ગૃહસ્થ પત્ની સાથે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. જ્યાં કૈલાસ પર્વત નજીક તેમનાં જીવનસંગિનીનું આકસ્મિક  અવસાન થયું હતું. અચાનક આવી પડેલી વિપદા વચ્ચે પણ તેમણે પોતાની જાતને સંભાળી રાખી હતી. વિપરીત સંજાગ...

એસીબીએ સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીયાની મિલકતોની તપાસ આરંભી

અમદાવાદ, તા.30 સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીયાએ તેની કથિત પત્નીને સવા બે કરોડનો ફલેટ અપાવ્યો હોવાની હકિકત સામે આવતા તેનીએસીબીએ ખાનગી રાહે તપાસ શરૂ કરી દીધી છે. ચારિત્ર્યહીન ગૌરવ દહીયાએ ડિસેમ્બર-2018માં ચાર સ્થાવર મિલકત જાહેર કરીછે. જેમાં શેલા-બોપલ રોડ પર આવેલી મિલકતની રકમનો ઉલ્લેખ કરાયો નથી. જ્યારે હરિયાણામાં આવેલી ત્રણ મિલકતની કિંમત 3.84 કરોડ દર્શા...

ગ્રાહકની ફરિયાદને ધ્યાનમાં લઈ 14 દિવસમાં રિફંડ આપવું ફરજિયાત કરાશે

ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓએ ગ્રાહક તરફથી માલની ગુણવત્તા કે ક્વોલિટી અંગે કોઈ ફરિયાદ મળે અને ગ્રાહક તેને માટેના ચૂકવેલા પૈસા પરત માગે તો 14 જ દિવસમાં તેમને તે નાણાં ફરજિયાત પરત કરી દેવાના રહેશે. આ પદ્ધતિએ નાણાં પરત ન ચૂકવારાઓ સામે કડકમાં કડક પગલાં લેવાની જોગવાઈ ઇ-કોમર્સ ગાઈડલાઈનમાં સમાવવામાં આવી છે. ઓનલાઈન વેચાણ માટે કાયદાકીય જોગવાઈ કરવાની સાથે તેના ન...

એક કલાકની પૂછપરછમાં દહિયાએ મહિલાનાં આરોપો ફરી એકવાર નકારી કાઢ્યા

ગાંધીનગર, તા.૨૬ કથિત પ્રેમ પ્રકરણમાં રાજ્ય મહિલા આયોગે આજે સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાનું નિવેદન નોંધ્યું હતું. આ નિવેદનમાં દહિયાએ પોતાની ઉપર કરાયેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મહિલા આયોગે પણ લગભગ એક કલાક દરમિયાન દહિયાની સાથે વાતચીત કરી હતી અને તેમની ઉલટ તપાસ કરવામાં આવી હતી. આઈએએસ લોબીમાં ખૂબ જ ચર્ચ...

ભાજપના વરિષ્ઠ નેતા-પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન

અમદાવાદ, તા:૨૪ અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં થયો હતો. અરૂણ જેટલીએ નાણા મંત્રાલય, કોર્પોરેટ કનિદૈ લાકિઅ અફેર્સ મંત્રાલય, સરક્ષંણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળેલ છે. જેટલી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. તેઓ ક્યારેય લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા નથી. જેટલી 1991થી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સદસ્ય હતાં. તેઓ 1999ની ...

પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું લાંબી માંદગી બાદ નિધન

દિલ્હી,તા:૨૪ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું લાંબી માંદગી બાદ દિલ્હીની એઈમ્સમાં નિધન થયું છે.

બીટકોઈન કેસના મુખ્ય સુત્રધાર શૈલેષ ભટ્ટની સાળી સાથે દુબઈમાં શુ થયુ ?...

અમદાવાદ,તા. 21 ગત વર્ષની શરૂઆતમાં સુરતના બીલ્ડર શૈલેષ ભટ્ટને અમરેલી પોલીસ દ્વારા લુંટી લેવામાં આવ્યો હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાયા પછી આખુ પ્રકરણમાં બીટકોઈનનો બે નંબરનો ધંધો કારણભુત હોવાની હકિકત બહાર આવી હતી, આ મામલે અમરેલીના એસપી જગદીશ પટેલ સહિત દસ પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ થઈ ચુકી છે, ત્યાર બાદ આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે અપહરણ-અ...