Tuesday, January 27, 2026

Tag: demonetization

પ્રજાએ નોટબંધી જાહેર કરી, મોદી પરથી ફરી ભરોસો તૂટ્યો

રૂ.ર૦૦૦ની નોટ વટાવવા જતાં વેપારીઓ ના પાડે છેઃ બજારમાં રૂ.ર૦૦૦ની નોટનું ચલણ બંધ થઈ ગયુ છે છેલ્લા કેટલાકં દિવસોથી બજારમાં રૂ.ર૦૦૦ની નોટનું ચલણ બંધ થયેલ જાવા મળે છે. લોકો તરેહતરેહની અટકળો કરી રહ્યા છે. અફવાઓ પણ વહેતી થઈ છે કે ભારત સરકારે રૂ.ર૦૦૦ની નોટો રદ કરી છે. અટકળ-અફવા વચ્ચે સામાન્ય નાગરીકોની દશા સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. ઈન્ડીયન બેંકે ...