Tag: Dengue
ડેન્ગ્યુના દર્દીઓ બે વર્ષથી વધી રહ્યા છે
Dengue patients are increasing for two years दो साल से डेंगू के मरीज बढ़ रहे हैं
અમદાવાદ, 1 જાન્યુઆરી 2025
રાજ્યમાં 2023ની સરખામણીએ 2024માં ડેન્ગ્યુના દર્દીમાં વધારો થયો છે. 2022માં 6682, 2023માં 7222 દર્દી હતી. 2024માં 7820 દર્દી હતા. 600 દર્દીનો વધારો થયો છે. જોકે, આ સરકારી આંકડા છે. ખાનગી તબીબોના આંકડાં તેનાથી અનેક ગણા વધારે હોવાની સંભાવ...
બહુરૂપિયો બની રહ્યો છે કોરોના, વારંવાર વેશ બદલતા કોરોનાના વાયરસ હવે ડે...
ડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ ઓછા થઈ જાય છે. હવે કોરોના ડેન્ગ્યુના વેશમાં બેઠેલા દર્દીઓ પર પણ હુમલો કરી રહી છે. આમાં દર્દીની પ્લેટલેટ અચાનક 20 હજારથી નીચે આવી રહી છે. જ્યારે ડેન્ગ્યુ છે કે કેમ તે પકડી શકાતું નથી. આવા દર્દીઓ મોટે ભાગે કોરોનાના ગંભીર તબક્કે પહોંચ્યા પછી જોવા મળે છે. પીજીઆઇના ડોકટરોએ પણ આ અંગે સંશોધન શરૂ કર્યું છે. પીજીઆઈના પ્રોફેસર અનુપમ ...
હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો
હિંમતનગર, તા.૩૧
સમગ્ર ગુજરાતભરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે, ત્યારે કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે વાઈરલ બીમારીના કેસો વધ્યા છે. પાછોતરા વરસાદના કારણે એકબાજુ પાકને નુકશાન થયું તો બીજીબાજુ પડતાં ઉપર પાટુંની જેમ ગ્રામજનો રોગચાળાથી પરેશાન છે. દિવાળીના દિવસોમાં હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો છે. ગામમાં બાળકોથી માંડ...
ઊંઝામાં ડેન્ગ્યુથી 5 વર્ષની બાળકીનું મોત થતાં તંત્ર દોડ્યું
મહેસાણા, તા.૨૪
ઊંઝાની 5 વર્ષની બાળકીનું બુધવારે સવારે ડેન્ગ્યુના કારણે મોત થતાં જિલ્લા આરોગ્ય વિભાગ દોડતો થઇ ગયો હતો. જિલ્લામાં ડેન્ગ્યુના કારણે મોતનો આ પ્રથમ કેસ છે. જ્યારે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી રાજસ્થાનની મહિલાનું પણ ડેન્ગ્યુથી મોત થયું હતું.
ઊંઝાની મહેતાફળીમાં રહેતા પરિવારની 5 વર્ષિય આરવી પાર્થકુમાર આચાર્યને તાવની ફરિ...
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ : ૧૨ દિવસમાં ડેન્ગ્યુના ૩૬૦ કેસ નો...
અમદાવાદ, તા.૧૪
શહેરમાં આ વર્ષે ૩૪ ઈંચ વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. શહેરમાં સપ્ટેમ્બર મહીનામાં એડીસ ઈજીપ્તી મચ્છરના કારણે ડેન્ગ્યુના કુલ ૫૨૨ કેસ નોંધાયા હતા. જેની તુલનામાં ઓકટોબર મહીનાના ૧૨ દિવસમાં ૩૬૦ કેસ નોંધાવા પામ્યા છે. શહેરના સાત ઝોનમાં આવેલી વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરના ૨૧ પોકેટોમાં પાણી કલોર...
શહેરના મેયર બિજલ પટેલને ડેન્ગ્યુ હોવાની અફવા ફેલાતા ખળભળાટ
મને વાઈરલ ઈન્ફેકશનની અસરના પગલે તાવ, મેયર
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા મ્યુનિ. દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પરિસ્થતિમાં શહેરના મેયર બિજલ પટેલને ડેન્ગ્યુ થયો હોવાની વહેતી થયેલી અફવાઓને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમિયાન આ મામલે મેયરને પુછતા તેમણે કહ્યુ, મને વાઈરલ ઈન્ફેકશનની અસરને પગલે તાવ છે...