Friday, September 20, 2024

Tag: Department of Agriculture Secretary PK Parmare

માવઠાથી થયેલા પાકના નુકશાનનો સરવે બે તબક્કામાં કરાશે

ગાંધીનગર, તા. 31 રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકશાન અંગે પાટનગરમાં મુખ્યપ્રધાને એક સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદથી જે ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેની બે તબક્કામાં સરવેની કામગીરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ અંગે કૃષિ વિભાગના સચિવ પી.કે.પરમારે આ...