Saturday, April 19, 2025

Tag: devastation on Aravalli

અમદાવાદથી દિલ્હી પહોંચતી અરવલ્લીની પર્વતમાળાઓ પર વિનાશ

The devastation on Aravalli is from Ahmedabad to Delhi अरावली पर तबाही अहमदाबाद से लेकर दिल्ली तक है અમદાવાદથી શરૂ થતી અને દિલ્હીમાં સમાપ્ત થતી અરવલ્લીની પર્વતમાળાઓ પર ખતરો છે. 290 કરોડ વર્ષ અગાઉ સમુદ્રની સપાટીથી 7 થી 8 કિ.મી. ઉપર ઊઠેલા ખડકોથી અરવલ્લીની પર્વતમાળા બની છે. તેનું પર્યાવરણનું નિકંદન કરી નાંખવામાં આવી રહ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે...