Tag: Dhansura Taluka
અરવલ્લીના શિકા ગામના ખેડુતો પાક વીમાથી વંચીત રહેતા સુત્રોચ્ચારો કર્યા ...
અરવલ્લી, તા.04
પ્રધાનમંત્રી પાક વિમા યોજના ખેડૂતો માટે ફક્ત ધ્યેય જ ઉત્તમ છે પણ અમલીકરણમાં ધાંધિયા જોવા મળે છે. ખેડૂતોનો પાક જો નિષ્ફળ જાય તો તેમનો વળતર માટે વીમો આપવામાં આવે છે, પણ આ યોજનામાં રહેલી અનેક આંટીઘૂંટી તેમજ સિસ્ટમથી ખેડૂતો મુશ્કેલીમાં મુકતા હોય છે. અરવલ્લી જીલ્લાના ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો તો ગયો પણ કેટલાક ખેડૂતોને આ સિઝનનો વીમો ...