Tag: District
અમદાવાદના ગામડાં કસબાઓમાં 25 લાખ લોકોને ઉકાળા અને સંશમની વટી કેમ આપી ?...
કોરોના COVID-19માં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ દવાખાનાઓ દ્વારા ડોર-ટુ-ડોર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ૨૦.૭૦ લાખ લોકોને ઉકાળાનું વિતરણ તથા ૧૩.૨૦ લાખ લોકોને હોમિયોપેથીક દવા અપાઇ છે.
આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના સરકારી હોમિયોપેથી દવાખાના દ્વારા રોગ પ્રતિકારક શક્તિ માટે આર્સે...
ડેરીમાં રૂ. 12 કરોડની ઉચાપત કરી હોવાનો આરોપ
મહેસાણા, તા.૨૩
મહેસાણાની વિખ્યાત દૂધસાગર ડેરીનાં ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર ડેરીનાં નાણાની ઉચાપત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ડેરીનાં ડિરેક્ટર અશોક ચૌધરીએ જિલ્લા રજિસ્ટ્રારને આ મામલે લેખિતમાં રજૂઆત કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિવાદાસ્પદ વિપુલ ચૌધરી સાગર દાણ કૌભાંડમાં તેમને રૂ. 9 કરોડ ભરવાનો આદેશ અપાયો છે. ત્...
શામળાજીને અલગ તાલુકો બનાવવા જીલ્લા કલેક્ટરને ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયા...
સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાનું નવનિર્માણ થયું ત્યારથી શામળાજી પંથકના પ્રજાજનોમાં શામળાજીને અલગ તાલુકો બનાવવા માંગ કરી રહ્યા છે શામળાજી પંથકના અંતરીયાળ ગામોમાંથી ૫૦ કિમીનું અંતર કાપીને અરજદારોને ભિલોડા પહોંચવામાં હાલાકી ભોગવવી પડે છે ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારાએ જીલ્લા કલેક્ટર એમ.નાગરાજને લેખિત રજુઆત કરી શામળાજીને અલગ તાલુકો બનાવવા...
રાજયમાં વરસાદનું જોર ઘટયુ
રાજ્યમાં વરસી રહેલાં વરસાદે છેલ્લાં ચોવીસ કલાકમાં એનું જોર ઘટાડ્યું છે. રાજયના ૨૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૨૭૫ મી.મી. એટલે કે, ૧૧ ઈંચ તથા નવસારી જિલ્લાના વાંસદામાં ૨૨૬ મી.મી. એટલે કે, ૯ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ ૦૬/૦૮/૨૦૧૯ના રોજ સવ...