Sunday, January 25, 2026

Tag: Dr.M.M.Prabhakar

તબીબોએ ૮૦ ટકા વળી ગયેલી કરોડરજ્જુની જટિલ સર્જરી કરી યુવતીને નવજીવન આપ્...

અમદાવાદ, તા. 23 શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ એંસી ટકા વળી ગયેલી કરોડરજ્જુની અત્યંત જટિલ કહી શકાય એવી સર્જરી કરી સુરતની ૨૮ વર્ષીય યુવતી નવજીવન બક્ષ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી અગાઉ માંડ પાંચ ફૂટ સુધીનું જોઈ શકતી યુવતીની વાંકી કરોડરજ્જુ સીધી થઈ જતાં હવે પગભર થઈ સામાન્ય જીવન જીવી શકશે. પ્રાપ્ત માહિતી મુજબ સુરતની ૨૮ વર્ષની ઝરીના શેખ નામ...