Tag: Education Minister Bhupendra Singh Chudasama
ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને બંધ કરી અન્ય શાળા સાથે મર્જ કરાશે
ગાંધીનગર, તા. 08
દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કોને મર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ જ તર્જ પર સરકારી શાળાઓને મર્જ કરવાની વિચારણા શરૂ કરી છે. ધો. 1થી 5માં જે શાળાઓમાં વર્ગદીઠ સંખ્યા 30થી ઓછી હશે એવી શાળાઓને અન્ય શાળામાં વિલિન કરવામાં આવશે.
કઈ શાળાઓને મર્જ કરાશે?
આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ધો. 1થી 5માં...