Tag: education
ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને બંધ કરી અન્ય શાળા સાથે મર્જ કરાશે
ગાંધીનગર, તા. 08
દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કોને મર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ જ તર્જ પર સરકારી શાળાઓને મર્જ કરવાની વિચારણા શરૂ કરી છે. ધો. 1થી 5માં જે શાળાઓમાં વર્ગદીઠ સંખ્યા 30થી ઓછી હશે એવી શાળાઓને અન્ય શાળામાં વિલિન કરવામાં આવશે.
કઈ શાળાઓને મર્જ કરાશે?
આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ધો. 1થી 5માં...
અધ્યાપક સહાયકની ભરતી માટે સંચાલકો સામે ઉચ્ચ શિક્ષણ વિભાગે નમતું જોખ્યુ...
અમદાવાદ, તા.૦૭
ગુજરાતમાં આગામી દિવસોમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની ભરતી કરવાની છે, ત્યારે આ ભરતી કેવી રીતે કરવી તે મુદ્દે હાલ સંચાલકો અને સરકાર વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ૯૫ ટકા મેરિટ અને ૫ ટકા મેનેજમેન્ટના માર્કસ પ્રમાણે ભરતી કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. સંચાલકો આ ભરતી કો...
લવીંગજીને ફરી ચેરમેન બનાવાની હિલચાલથી પાટણ જિ.પં.ની શિક્ષણ સમિતિમાં સભ...
પાટણ, તા.૦૬
પાટણ જીલ્લા પંચાયત ખાતે શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ તેમજ સિંચાઈ સમિતિના ચેરમેનોની વરણી કરવા માટે ત્રણ બેઠકો મંગળવારે બોલાવી હતી.જેમાં મહત્વની શિક્ષણ સમિતિમાં 5 સદસ્યો હાજર ન રહેતાં ચેરમેન બનાવી શકાયા નહોતા. ચેરમેન પદે લવીંગજી સોલંકીને ફરીથી બેસાડવાની કથિત હિલચાલને લઇ સભ્યો નારાજ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. મહિલા બાળ વિકાસ સ...
ગુજરાતની શિક્ષણ પ્રણાલિમાં અભૂતપૂર્વ ફેરફારો આવી રહ્યાં છે, બેકારી ઓછી...
ગાંધીનગર,તા.03
ભારતમાં બેરોજગારી અને પ્રતિભાઓની કમી હોવાની ગંભીર સમસ્યાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત જર્મનીની બેવડી શિક્ષણ પ્રણાલીને આવકારવા સજ્જ થયું છે. આ મોડલ ગુજરાતમાં જો કામ કરી ગયું તો સરકારનો સ્કીલ ડેવલપમેન્ટનો જે ગોલ છે તે સિદ્ધ થઇ શકશે અને શિક્ષિત બેકારોને કામ મળશે.
શિક્ષણ સાથે નોકરી
જર્મનીમાં જે વિદ્યાર્થીઓ તેમની સ્કૂલ શિક્ષણ પૂર્ણ...
અમદાવાદ પ્રાથમિક શિક્ષણ સમિતીની સ્થાપનાને સો વર્ષ પુર્ણ થશે
અમદાવાદ,તા.૩૧
અમદાવાદ શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સો વર્ષ અગાઉ અમદાવાદ શહેરમાં વસતા એ સમયના નગરશ્રેષ્ઠીઓ દ્વારા સ્થાપના કરાઈ હતી.બાદમાં શહેરના બાળકો વ્યાજબી ફી સાથે અભ્યાસ કરી શકે એ હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.શાળાઓ શરૂ કરાઈ હતી.આ વર્ષે આગામી માસમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સો વર્ષ પુરા કરી રહી છે.નોંધપાત્ર બાબત તો એ છે કે,શહેરન...
રાજયની સૌથી મોટી એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ થવા ઉમેદવારો વચ્ચે ...
અમદાવાદ,તા.27મી ઓક્ટોબર
રાજયની સૌથી મોટી ગણાતી એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો.જી.પી.વડોદરિયાની ભાવનગર ઇજનેરી કોલેજમાં બદલી કરવામાં આવ્યા પછી હાલમાં એલ.ડી.ઇજનેરી કોલેજનો ચાર્જ ચાંદખેડા ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલને સોંપવામાં આવ્યો છે. જયારે ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, એક સપ્તાહની અંદર ન...
૧૦મી સુધીમાં આ જગ્યાઓ ભરીને તેની વિગતો યુજીસીએ તૈયાર કરેલા પોર્ટલમાં અ...
અમદાવાદ ,તા: 23 ૧૦મી સુધીમાં આ જગ્યાઓ ભરીને તેની વિગતો યુજીસીએ તૈયાર કરેલા પોર્ટલમાં અપલોડ કરવા આદેશ : આ પ્રમાણે કાર્યવાહી ન કરનારી યુનિવર્સિટી અને કોલેજો સામે પગલાં લેવાની ચીમકી : આ તમામ જગ્યાઓ યુજીસીના ધારાધોરણો પ્રમાણે જ ભરવાની પણ તાકીદ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા તાજેતરમાં દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોને એક પરિપત્ર મોકલીને જુદી જુદી ફેકલ...
હાયર એજ્યુકેશન વિભાગે જાહેર કરેલા વાર્ષિક એકેડેમિક કેલેન્ડરની યુનિવર્...
તા.20મી ઓક્ટોબર, અમદાવાદ
રાજયની તમામ યુનિવર્સિટીઓમાં શિક્ષણ, પરીક્ષા, પરિણામ અને વેકેશનની એકસૂત્રતા જળવાઇ રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જુલાઇ માસમાં વાર્ષિક એકેડેમિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ.દરેક યુનિવર્સિટીઓને આ વાર્ષિક કેલેન્ડર પ્રમાણે જ વર્ષ દરમિયાન કાર્યવાહી કરવા પણ અદેશ કર્યો હતો. શિક્ષણ વિભાગે કરેલા આદેશની વાસ્તવિક સ્થિતિ એવી છે ક...
ફિઝિયોથેરાપી-નર્સિગમાં સરકારી કોલેજના ત્રીજા રાઉન્ડ પછી ૧૮૫ બેઠકો ખાલી...
ગાંધીનગર,તા.18
પેરા મેડિકલમાં ફિઝિયોથેરાપી-નર્સિગ સહિતની પ્રવેશ પ્રક્રિયામાં સરકારી કોલેજોમાં ખાલી પડેલી ૩૮૨ ઉપરાંત પ્રવેશ રદ થવાના કારણે ખાલી પડેલી બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવામાં આવ્યો હતો. હાલમાં આ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો તેની ફી ભરવાની મુદત પુરી થઇ ચુકી છે. આ રાઉન્ડ પછી પણ સરકારી કોલેજોની ૧૮૫ બેઠકો ખાલી પડતાં હવે ચ...
જીટીયુએ દિવાળીના વેકેશનમાં પરીક્ષા ગોઠવતાં વિવાદ, હવે એક સપ્તાહ પરીક્ષ...
અમદાવાદ,17
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તાજેતરમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પ્રમાણે દિવાળીના વેકેશનમાં પણ ડિપ્લોમા ઈજનેરી અને ડિગ્રી ઈજનેરીની પરીક્ષા લેવી પડે તે પ્રકારે કાર્યક્રમ નક્કી કરાયો હતો. આ મુદ્દે વિદ્યાર્થીઓની રજૂઆત અને સરકાર દ્વારા પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવામાં આવતાં આજે યુનિવર્સિટી દ્વાર...
એમફીલમાં 261 બેઠકોમાં 189 છાત્રોનો વાયવા વિના સીધો પ્રવેશ છતાં 72 બેઠક...
પાટણ, તા.૧૭
હેમચંદ્રાચાર્ય યુનિવસિટી દ્વારા યોજાયેલ એમફિલની પ્રવેશ પરીક્ષામાં બેઠકો જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ ન થતા 13 વિષયોમાં વાયવા વગર જ સીધો પ્રવેશ આપવા છતાં 72 બેઠકો ખાલી રહેવા પામી છે, ત્યારે ત્રણ વિષયોમાં બેઠકો 50 ટકા કરતા વધુ ખાલી રહેતા દિવાળી બાદ ફરી પરીક્ષા યોજવા નિર્ણય લેવાયો છે.
યુનિવસિઁટીમાં એમફિલ અભ્યાસક્રમમાં 16 વિષયોની 261 જગ્યા ...
બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, શાળા 20 આંતરિક ગુણ આપશે...
ગાંધીનગર, તા. 16
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2020માં બોર્ડની પરીક્ષા માટે 80-20ની પદ્ધતિ અમલી કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો માત્ર 80 ગુણના રહેશે, જ્યારે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ શાળાએ આપવાના રહે...
આઇટીઆઇના બે ઇન્સ્ટ્રક્ટરની બદલી કરતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ
પ્રાંતિજ, તા.૧૫
પ્રાંતિજની સરકારી આઇટીઆઇના બે શિક્ષકોની અન્ય જગ્યાએ બદલી થતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને અભ્યાસને પડતો મૂકીને આઇટીઆઇ ગેટ પાસે છેલ્લા પાંચ દિવસથી શિક્ષકોને પરત લેવા માંગ કરવામાં આવી રહી છે.
સરકારી આઇટીઆઇ ખાતે ફરજ બજાવતા રાઠોડ નિખિલભાઇ તથા કે.સી. સોલંકીની બદલી થતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે અને છેલ્લા પાંચ-પા...
પુત્રી માધુરીને કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરે મારી
ગેરકાયેદસર બાંધકામની ફરિયાદ કરનારી
શાહીબાગ પોલીસે કિશન તોમર સહિત ત્રણની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા
કોંગ્રેસના નેતા કિશન તોમર ફરી એક વખત પુત્રી પર હુમલો કર્યો
અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરનો ફરી વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસનાં નેતા કિશન તોમર અને તેમની પુત્રી માધુરી તોમરના પારિવારિક વિવ...
સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની વિધાર્થીઓની તૈયારી
ગાંધીનગર, તા. 14
રાજ્ય સરકારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો જે નિર્ણય લીધો તેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયાં છે. આ સંજોગોમાં ધોરણ 12ની લાયકાત પર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ફોર્મ ભરાવ્યા અને ત્યારબાદ નિયમો બદલીને જે પ્રકારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે તેના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં કર્...