Sunday, September 7, 2025

Tag: education

રાજ્યની માધ્યમિક શાળાઓમાં પાંચ વર્ષથી કોમ્પ્યુટર શિક્ષકની ભરતી જ નથી ક...

રાજ્ય સરકાર દ્વારા ‘ભણે ગુજરાત’, ‘વાંચે ગુજરાત’ જેવા સૂત્રો આપવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. એટલું જ નહીં, રાજ્ય સરકાર હસ્તકની 3017 પ્રાથમિક શાળાઓ કોમ્પ્યુટર લેબની સુવિધા જ નથી તેવી ખુદ સરકારના શિક્ષણ મંત્ર...

ડિપ્લોમા-ડિગ્રી ઇજનેરીની સરકારી કોલેજોમાં બેઠકો ખાલી હોવા છતાં વિદ્યાર...

ડિપ્લોમા એન્જિનિયરિંગમા હાલમાં ખાલી પડેલી ૩૯ હજાર જેટલી બેઠકો માટે આગામી તા.૧૦મી અને ૧૧મીએ ઓફલાઇન રાઉન્ડ કરવામાં આવશે. આ ઓફલાઇન રાઉન્ડ માટે હાલમાં માત્ર ૧૬૦૦ જેટલા વિદ્યાર્થીઓે સંમતિ આપી છે. આ ઓફલાઇન રાઉન્ડ શરૂ થાય તે પહેલા પૂરક પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દેવાયુ હતુ. જેમાં અંદાજે ૭ હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. પ્રવેશ પ્રક્રિયામાં પૂરક પરીક્ષામાં પા...

દરેક શાળાના આચાર્ય એ હવે આરટીઆઈ અધિકારી તરીકે ફરજ બજાવી પડશે 

રાજયની જુદી જુદી સ્કૂલોમા માહિતી અધિકારી હેઠળ થતી અરજીઓ પૈકી પ્રથમ અરજી કયા કરવી તે અંગે ભારે અવઢવભરી સ્થિતિ જોવા મળતી હતી. અત્યાર સુધીમાં સ્કૂલ દ્વારા કોઇપણ એક વ્યકિતની સત્તામંડળ તરીકે નિયુક્તિ કરવામાં આવતી હતી. પરંતુ આ નિયુક્તિ પછી પણ કોઇ પ્રશ્નોના ઉકેલ આવતા નહોતા. જેના કારણે હવે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા માહિતી અધિકારી તરીકે જે તે સ્કૂલના આચાર...

બેઠકો ખાલી પડતાં હવે ૨૦૨૨ સુધી નવી ઇજનેરી કોલેજોને મંજુરી નહી મળે

જીટીયુ સાથે જોડાયેલી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં ચાલુ વર્ષે ૩૮ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. તાજેતરમાં સરકારે જે કોલેજોની બેઠકો મોટાપાયે ખાલી પડતી હોય તેવી કોલેજો અંગે વિચારણા કરવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં જીટીયુના કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠનો પણ સમાવેશ થાય છે. કુલપતિ કહે છે કે આવી કોલેજોમાં વોકેશનલ કોર્સ શરૂ કરવાનુ નક્કી ક...

અમદાવાદ પોલીસ એક શિક્ષક બનીને ગરીબ બાળકોને આપી રહી છે શિક્ષણ

એજ્યુકેશન ઓન રોડ્સ ‘પોલીસ પાઠશાળા’ પહેલ અંતર્ગત અમદાવાદની પકવાન, કાંકરિયા અને દાણીલીમડા પોલીસ ચોકીમાં બાળકોને અપાઇ રહ્યું છે શિક્ષણ શિક્ષણની સાથે-સાથે બાળકોને સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે ફરી નાસ્તો આપવામાં આવે છે પોલીસનું નામ સાંભળતા બાળકો જ નહીં પણ યુવાનોથી લઇને વડીલો પણ ગભરાઇ જતા હોય છે. ત્યારે અમદાવાદના પકવાન ચાર રસ્તા એસ.જી.હાઇવે-૨,...

મેડિકલમાં તમામ 612 આદિવાસી બેઠકો પ્રથમ વખત ભરાઈ

અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓ MBBS જેવા ઉચ્ચતમ કારકિર્દી ધરાવતા અભ્યાસક્રમોમાં જરૂરી માહિતી નહીં હોવાને પરિણામે પ્રવેશ મેળવી શક્તા નથી. મેડીકલ ક્ષેત્રની પ્રવેશ માટેની NEETની પરીક્ષામાં સારો સ્કોર ન કરી શકવાને કારણે પ્રવેશ મેળવી શક્તા નથી. ૩૦૦ જેટલા કોચીંગ વર્ગો શરૂ કરાયા છે. જેના થકી આ વર્ષે ૬૧૨ અનુસૂચિત જાતિની તમામ મેડીકલ સીટો ભરાઇ છે. આદિજાતિ દુ...

મદ્રેસા મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનું અમલીકરણ કરો – શેખ, હાર્દિક પટે...

રાજ્‍યમાં છેલ્લા બે વર્ષથી હજ સમિતિની રચના થઈ નથી, જેથી હજયાત્રાએ જતા યાત્રીઓ આજે અમદાવાદ એરપોર્ટ પર અપૂરતી વ્‍યવસ્‍થાના કારણે પરેશાનીઓ ભોગવી રહ્‌યા છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં મુસ્‍લિમ સમાજના એકપણ યાત્રાધામનો સમાવેશ થયેલ નથી, જેના કારણે લઘુમતી સમાજને હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડયા છે. લઘુમતી સમાજના વિકાસ માટે વડાપ્રધાનના ૧૫ મુદ્દાના અમલીકરણ...

એમસીએ અને એમબીએમાં 4 હજારને પ્રવેશ અપાયો

એમબીએ-એમસીએમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડમાં આપેલી ચોઇસના આધારે એલોટમેન્ટ કરી દેવામાં આવ્યુ છે. જેમાં કુલ ૧૯૪૩૪ બેઠકોની સામે ૪૦૪૨ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવતાં ૧૫૩૦૧ બેઠકો ખાલી પડી છે. જેમાં એમબીએમાં ૯૬૩૩ બેઠકોની સામે ૨૮૨૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવતાં ૬૯૬૬ બેઠકો ખાલી રહી છે. આજ રીતે એમસીએમાં ૪૭૨૩ બેઠકોની સામે ૫૩૩ વિદ્...

રાજ્યપાલ દેવવ્રત સામે અમિત શાહ પગ ચઢાવીને બેઠા, વિદ્વતાનું અપમાન

ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દિલ્હીના ગુજરાત ભવન ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે સૌજન્ય અને રાજકીય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક કલરાજ મિશ્રા 2018 સુધી ડિફેન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદે પણ રહ્યા છે. તેમની અને અમિત શાહની મૂલાકાત વેળાએ ગૃહ પ્રધાને રાજ્યપાલનું સન્માન ન જળવાય ...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (5/5)

ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? : પાકિસ્તાન ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?  - વડોદરા ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? -  ભાવનગર ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?--- સાબરમતી ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦) ગુજરાતનું ‘નેશન...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (4/5)

ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે?  લખપતથી ઉમરગામ ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર, સિક્કા, સલાયા અને મગદલ્લા ગુજરાતના લોકોની માથાદીઠ આવક  કેટલી છે? - ૧૨,૯૭૫ ગુજરાત...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (3/5)

ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?  ત્રણ ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? -  રવિશંકર મહારાજના ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત ગુજર...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (2/5)

કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ , કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?  આઠ કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મું...

સાચું શું તમે નક્કી કરો, દેશમાં જેટલી નોકરી તેટલી જ ગુજરાતમાં, શક્ય છે...

લીમડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે ગુજરાતની રોજગારીમાં બેકારોને કેટલી નોકરી મળી છે એવો વિધાનસભામાં પ્રશ્ન પૂછતાં સરકારની પોલ ખૂલી છે. જુઠનો પ્રચાર કઈ રીતે થઈ રહ્યો છે. તે તેમાંથી બહાર આવ્યું છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી વર્ષ-ર૦૦ર થી ર૦૧૪ સુધીના પ્રકાશિત થયેલ રિપોર્ટ મુજબ રોજગાર કચેરી દ્વારા રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજય સમગ્ર ...

આર્થિક અનામત અંગે અદાલતમાં જંગ થશે.

મેડિકલમાં પ્રવેશ માટે ઇડબલ્યુએસની બેઠકો વધારવા માટે સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કર્યા પછી અચાનક કેન્દ્ર સરકારનો જવાબ આવે તે પહેલા મેડિકલમાં પ્રવેશ ફાળવી દેવાતાં વિદ્યાર્થી-વાલીઓમાં ભારે આક્રોશ ઉભો થયો છે. પ્રવેશ ફાળવણીની જાહેરાતની સાથે જ આજે  અસંખ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રવેશ સમિતિમાં જઇને આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવાની સાથે કોર્ટમાં જવાની ચ...