Tag: Ek Ghaa
સુરતમાં PCPNDT એક્ટને અભેરાઈએ ચડાવી ખુલ્લે આમ ભ્રુણ હત્યાઓ થઇ રહી છે.....
દિલીપસિંહ ક્ષત્રિય
15 ઓગષ્ટ, આ દિવસ કઈ રીતે ભુલાય,દરેકભારતવાસી માટે એક ગર્વની ક્ષણ હતી,એમાંય 2014માં જયારે ઘણા વર્ષો પછી ભારતમાં સંપૂર્ણ બહુમતીની સરકાર બની,પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી જયારે એમનું પહેલું ભાષણ આપવા જઈ રહ્યા હતા ત્યારે આખા દેશની નહિ આખા વિશ્વની નજર એમના ભાષણ પર હતી, બધાને જાણવું હતુંકે પ્રધાનમંત્રી મોદી આજે શું બોલશે? એમનું દેશ માટેન...
ગુજરાતના ખેડૂતો હવે ખેડૂત નહિ ખેતમજુર બનાવવા માટે તૈયાર રહેજો…!
દિલીપસિંહ ક્ષત્રિય
ગુજરાતમાં જ નહિ આખા દેશમાં ખેડૂતની સ્થિતિ સારી નથી, અને આ આજકાલનું નહિ વર્ષોથી ચાલ્યું આવે છે, સરકારો બદલાય છે રાજકારણીઓ બદલાય છે પણ ખેડૂતોના પ્રશ્નો બદલાતા નથી, જો તમે ખેડૂત પરિવાર માંથી આવતા હોય ખેતી સાથે સંકળાયેલા હોવ તો તમને ખ્યાલ હશે જ આજકાલનું નહિ વર્ષોથી ખેડૂતો પોતાના પાકના યોગ્ય ભાવ માટે લડી રહ્યા છે, પછી એ કપાસનો ભાવ ...