Tag: Employe
નોકરિયાતોના કામકાજના કલાક આઠથી વધારી નવ કરી દેવાની દરખાસ્તનો મુસદ્દો સ...
અમદાવાદ,તા. 04
કેન્દ્ર સરકારે નોકરિયાતોના કામકાજના કલાકો આઠથીવધારીને નવ કરી દેવાની દરખાસ્ત મૂકતો મુસદ્દો જાહેર કર્યો છે. આ મુસદ્દામાં વર્કિંગ અવર્સ આઠથી વધારીને નવ કરવાની દરખાસ્ત તો મૂકવામાં આવી છે, પરંતુ મિનિમમ વેજના ધોરણો અંગે પણ છ સૂચનો કર્યા છે. આ સાથે જ કેન્દ્રની ભાજપ સરકારની માલિકો તરફી મૂડીવાદી માનસિકતા અને પાયાના વેતન દરો ન દર્શાવી...