Tag: Enviornment
મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર NGTનો વધુ એક કોરડો
મોરબી,તા:૧૩ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વધુ એક કોરડો વીંઝતાં રૂ.500 કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ કોલગેસ વાપરવા પ્રતિબંધ મૂકી દેતાં આમ તો લગભગ તમામે નેચરલ ગેસ વાપરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અગાઉ કોલગેસ વાપર્યો હોવા અંગે એનજીટીએ આ પગલું ભર્યું છે.
કેટલાક સિરામિક ઉદ્યોગકારોએ આરોપ મૂક્યો છે કે મંજૂરી લીધી હોવા છતાં GP...
રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી અપાશે નહીં : રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રૂપાણીએ રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે ૮ થી ૧૦ ટકા જેટલી વીજ માંગને પહોચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે.
રૂપાણીના આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યમાં ...
નાનકડા ગામની બહેનોનું સખી મંડળ માટીના ગણેશની મૂર્તિઓ બનાવે છે
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામની બહેનોનું સખી મંડળ આજે સમગ્ર ગુજરાતમાં તેની ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસટર ઓફ પેરિસની મૂર્તિ નુકશાનકારક છે. જેથી આ સખી મંડળની બહેનો દ્વારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરી તેના પર નારિયેળના છોતરાઓમાંથી ઉત્પન્ન થતા રેસા, ઊન અને કાપડ...
વિશ્વના 9000 શહેરો પૈકી ગુજરાતના આઠ શહેરો જીકોમ સાથે સામેલ
વિશ્વના 9000 શહરોના મેયરોએ જીકોમ અંતર્ગત ક્લાયમેટ ચેન્જ તેમજ સ્વચ્છ ઉર્જા સ્ત્રોતના ક્ષેત્રે કામ કરવાનું નક્કી કર્યું છે. રાજ્યના આઠ મહાનગરો જીકોમ નેટવર્કમાં સામેલ થયા છે. આ શહેરોએ કોવોનન્ટ ઓફ મેયર ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ એનર્જી અંગેના એમયુઓ સાઇન કર્યા છે.
જીકોમ નેટવર્કના કારણે રાજ્યના શહેરોને વિશ્વના અન્ય શહેરોની બેસ્ટ પ્રેકટીસીસ-આનુષાંગિક ટેકન...
પર્યાવરણનાં જતન માટે શહેરમાં દોડતી થઈ ઈલેક્ટ્રિક બસો
શહેરમાં પર્યાવરણનાં જતન માટે અને તેની સુરક્ષા માટે ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ શહેરમાં ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમ તબક્કામાં શહેરનાં માર્ગો પર 50 ઈલેક્ટ્રિક બસો દોડતી થઈ છે. આ બસોની ખાસિયત એ છે કે, ઇલેક્ટ્રિક બસો શાંત, મુલાયમ અને વાતાવરણને અનુકૂળ રહેશે.
અમપાન...
પર્યાવરણ બચાવવા યુવાનની વિશ્વવિક્રમી સાઈકલયાત્રા
અમદાવાદ,તા:૨૮
મૂળ રાજસ્થાનના યુવાને પર્યાવરણને બચાવવા માટે એક અનોખી પહેલ કરી છે, જેના ભાગરૂપે નરપતસિંહ નીકળ્યા છે વિશ્વવિક્રમી હજાર કિલોમીટરની સાઈકલયાત્રા પર.શિક્ષણ, પર્યાવરણ અને સ્વાસ્થ્યના આગ્રહી એવા નરપતસિંહે આ સાઈકલયાત્રાની શરૂઆત 24 જાન્યુઆરીએ જમ્મુ એરપોર્ટથી કરી હતી. તેઓ જમ્મુથી નીકળી હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ...