Tuesday, February 3, 2026

Tag: Epidemic

સિવિલ કેમ્પસમાં મચ્છરોનો કાળો કેર : ડેન્ગ્યુ-મેલેરિયાનાં સંખ્યાબંધ કેસ...

અમદાવાદ, તા.૨૪ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના  સંખ્યાબંધ કેસો સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. જે હોસ્પિટલ સત્તાવાળાની સફાઈ કામગીરી અને મચ્છરોના પોરાનાશક કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે. સૂત્રો જણાવે છે કે, આ માટે કેમ્પસની સૌથી મોટી બે સંસ્થા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ અને સંલગ્ન બી.જે મેડીકલ કોલેજમાં સંકલનનો અભાવ અને હુંસાતુંસી જવાબદાર ...

મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પા...

અમદાવાદ,તા:૨૩   શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમા...

મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પા...

અમદાવાદ,તા:૨૩ શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમાં ...

જામનગરના જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ વચ્ચે આરોપો અને પ્રત્યારોપનો દૌ...

જામનગર,તા.21 જેનો અગાઉથી જ અંદાજ લગાવવામાં આવતો હતો તેમ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. શહેરમાં બેકાબૂ બનેલો રોગચાળો અને બિસ્માર રસ્તાઓને લઇને વિપક્ષે હંગામો મચાવ્યો હતો. વિપક્ષ દ્વારા શરીરે સુત્રો લખેલા બેનરો સાથે સભાગૃહમાં હાજર રહ્યાં હતાં. શાસક પક્ષની કામગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. જામનગર શહેરમાં કોન્ગો સહિતની બીમારીએ...

કોર્પોરેશનની બેદરકારીથી અમદાવાદમાં વકરતો મચ્છરજન્ય રોગચાળો

અમદાવાદ,તા:૧૮ અમદાવાદને કહેવા પૂરતો સ્માર્ટસિટીનો દરજ્જો ચોક્કસ મળી ગયો છે, પરંતુ સ્થિતિ જોતાં જંગલ સિટી જેવા હાલ છે. અમદાવાદ શહેરમાં ચોખ્ખાઈનો અભાવ, પાણી ભરાઈ રહેલા ખબબદતા ખાડા અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાના આંકડામાં પણ ભારે વધારો નોંધાયો છે. શહેરમાંથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસમાં વધારો થતાં શહેરમાં આ અંગે બૂમરાણ મચી હતી, અને સ્થ...

રાજકોટ શહેર અને જિલ્લામાં વધતો રોગચાળો

રાજકોટ,તા:૧૫ રાજકોટ શહેરમાં અને જિલ્લામાં એકતરફ મચ્છરજન્ય અને પ્રદૂષણયુક્ત પાણીયુક્ત રોગચાળો સતત વકરી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા એક માસમાં ડેન્ગ્યુના માત્ર 12 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. જોવાનું એ છે કે સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલમાં લોકો વધુ સારવાર લઈ રહ્યા છે, જેના આંકડા સામે આવતાં જ નથી. જનરલ પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરના જ...

રાજકોટમાં રોગચાળો વકર્યોઃ તાવ, શરદી , મેલેરીયાના અનેક દર્દીઓથી દવાખાના...

રાજકોટ તા.૧૩ રાજકોટ શહેરમાં આ ચોમાસામાં અત્યાર સુધી રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો હતો. સતત વરસાદી વાતાવરણ બાદ હવે ધીમેધીમે ઉઘાડ નિકળી રહ્યો  છે. જોકે વરસાદી પાણીને કારણે અને  ગંદકીની સાફ સફાઇમાં તત્પરતા નહીં દાખવી રહેલા મનપાના તંત્ર સામે રાજકોટવાસીઓામા રોષ જોવા મળી રહ્યો છે. મેલેરિયા નાબુદી અભિયાન અને વન-ડે-થ્રી વોર્ડ સફાઇ ઝૂંબેશ ચાલી રહ્યાની જોર-શોરથી...

મોડાસા નગરપાલિકાની ઘોર બેદરકારી : ગ્લોઝ, માસ્ક વગર દવાનો છંટકાવ કરવા મ...

મોડાસા, તા.૩૧ મોડાસા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ધીરે ધીરે નગરજનોનો ભરડામાં લઈ રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા નગરપાલિકા તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જંતુનાશક દવાનો છંટકાવ કરનાર કામદારો કોઈપણ જાતની સુરક્ષા વગર દવાનો છંટકાવ કરતા હોવાથી જાણે નગરપાલિકા તંત્રને કામદારોની જાનમાલની કઈ પડી ના હોય તેવા દ્રશ્યો જોવા મળ...

સુરેન્દ્રનગરના જામડી ગામના વૃધ્ધાનું કોંગો ફીવરથી સારવાર દરમિયાન મોત

અમદાવાદ, તા.૨૬ રાજયભરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના જામડી ગામના ૭૫ વર્ષના વૃધ્ધા સુખીબહેન કરસનભાઈ મેણીયાને સારવાર માટે અમદાવાદ શહેરની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનુ મોત થતા આ મામલે રાજય સરકારને રિપોર્ટ કરાયો છે. આ અંગે મળતી માહીતી અનુસાર, સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના જામડી ગામમાં રહ...

ગટરના પાણીમાંથી ડીસાના નવા ગામના લોકો સ્મશાનયાત્રા કાઢવા મજબુર

ડીસા, તા.૨૫ ડીસા તાલુકાના નવા ગામમાં ગટરનું પાણી છલકાતાં રોડ પર દુર્ગંધ યુક્ત પાણી ફરી વળ્યું છે. જોકે પરિસ્થિતિ એટલી બગડી છે કે, ગામના લોકો ગટરના પાણીમાંથી  જ અંતિમયાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે. ગ્રામજનોએ આક્ષેપો કર્યા  છે કે વારંવાર રજૂઆત કરતા ગ્રામ પંચાયત આંખ આડા કાન કરી રહી છે. ડીસાના નવા ગામમાં પાંચ હજાર કરતા વધુ વસ્તી છે. ગામમાં આવેલ...

વરસાદી વાતાવરણ અને પાણીના ખાબોચિયા ભરાતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ર...

રાજકોટ, તા. ૧૬ :. છેલ્લા એક સપ્તાહથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ અને વાદળિયા વાતાવરણને કારણે રોગચાળો વકર્યો  છે. ઉનાળાના આકરા તાપમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટયો હતો પરંતુ ફરી ચોમાસાની સીઝનમાં સતત વરસાદ અને પાણીના ખાબોચીયાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકો તાવ સહિતની બીમારીનો ભોગ બન્યાં છે. વાતાવરણમાં ઠંડક વધુ પ્રમાણમાં પ્રસરતાં  લોકો શરદી, ઉધરસન...