Wednesday, March 12, 2025

Tag: Exam

પરીક્ષા રદ નહી કરાતા NSUIએ મામલો હાથમાં લીધો

શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 25 તારીખે યોજાનારી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. જગદીશ ભાવસાર જીદે ચડ્યાં છે કે ગુજરાત યુનિવર્સિટી કોઇ પણ સંજોગોમાં પરીક્ષા રદ નહી કરી. હવે એનએસયુઆઇ આ મામલે વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવી રહ્યું છે. શનિવારે એનએસયુઆઇનાં હોદેદારોએ કુલપતિ અને રજીસ્ટ્ર્રાર પિયુષ પટેલ...

પરપ્રાંતિય જીટીયુ વિદ્યાર્થીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય

શિક્ષણ વિભાગે આજે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉનના લીધે ઘણા વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા-રાજ્યમાં તથા વિદેશ પોતાના વતનમાં જતા રહ્યાં છે. જો તેમને ફક્ત પરીક્ષા માટે જ પરત બોલાવવામાં આવે તો અસુવિધા પડે. માત્ર પરીક્ષા માટે મૂવમેન્ટ કરવી ન પડે તેથી વિદેશી વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન યોજવાની રહેશે. અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ઓન...

મ્યુનિ. કોર્પોરેશનમાં ભરતી કૌભાંડનો કોંગ્રેસનો આરોપ, આસિ. મ્યુનિ. કમિશ...

અમદાવાદ.25 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી ભરતીના નામે કૌભાંડ ચાલી રહ્યાં છે, જે અંગે કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે થોડા સમયમાં જ ભરતી થનારા આસિ. મ્યુનિસિપલ કમિશનરની જગ્યા માટે રૂ.રપ લાખના ભાવ ફિક્સ થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં વિપક્ષી નેતા દિનેશ શર્મ...

ડેપ્યુટેશન પર ગયેલાને પણ આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક આપા...

અમદાવાદ,તા.૨૩ અમપામાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની ખાલી પડેલી જગ્યા ભરવા લેવાયેલી પરીક્ષા રદ કરી ફરીથી પરીક્ષા લેવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા માંગણી કરાઈ છે.વિપક્ષનો આક્ષેપ છે કે,પહેલેથી જ કોને નિમણૂંક આપવાની છે એ નકકી કરી દેવામા આવ્યુ હોઈ પહેલા એવી જાહેરાત કરાઈ હતી કે,કેલકયુલેટર લઈ પરીક્ષામા બેસવા દેવાશે નહી અને પરીક્ષાના દિવસે કેલકયુલેટર સાથે ઉમે...

ઉમેદવારોએ મેળવેલા માર્ક જાહેર કરવા વિપક્ષની માગણી મુદ્દે કમિશનર ટસના મ...

અમદાવાદ,તા.૨૩ અમપાની બુધવારે દિવાળી પહેલાની મળેલી સામાન્યસભામાં અમપા દ્વારા લેવામાં આવેલી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાઓ ભરવા માટે લેવાયેલી પરીક્ષાની પધ્ધતિને લઈને વિપક્ષ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા આમને-સામને આવી જતા હોબાળો મચી ગયો હતો.આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ખાલી જગ્યાઓ ભરવા માટે લેવાયેલી પરીક્ષામાં બેઠેલા ઉમેદવારોને મળેલા માર્ક...

રાજયનાં નવ લાખ આઉટસોર્સ કર્મચારીઓની ભરતીનું અબજો રુપિયાનું કૌભાંડ

ગાંધીનગર, તા.18 બિનસચીવાલય કર્મચારીઓની ભરતી માટે પરીક્ષા રદ કરવામાં આવી તેની પાછળ કેટલાંક કારણો પૈકી આઉટસોર્સ માટે કામ કરતી ભાજપની એજન્સીઓ પણ જવાબદાર માનવામાં આવી રહી છે. 3થી 4 લાખ કર્મચારીઓ સરકારમાં આઉટસોર્સથી લેવામાં આવેલા છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં 4થી 5 લાખ બીજા કર્મચારીઓ આઉટસોર્સથી કામ કરે છે તે મળીને કુલ 9 લાખ કર્મચારીઓ આઉટસોર્સથી ...

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરાઇ હતી તે ફરીથી લેવામાં આવશે.

બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને લઇને લાખો વિદ્યાર્થીઓ સામે રાજ્ય સરકારે ઝુકવું પડ્યું છે, પરીક્ષા રદ્દ કર્યા બાદ જોરદાર વિરોધ થતા હવે સરકારે ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવા માટે મંજૂરી આપી છે, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે ધોરણ-12 પાસ અને સ્નાતક કક્ષાના ઉમેદવારો આગામી 17 નવેમ્બર રવિવારે બિન સચિવાલય ક્લાર્કની...

કુંભલમેરની યુવતી પિતાનું સપનું પુરું કરવાં બીએસએફમાં જોડાઇ

ગઢ, તા.13  પાલનપુર તાલુકાના કુંભલમેર ગામની ખેડૂતની દિકરીએ પોતાની પુત્રીને દેશ સેવા કરવા માટે લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. જેથી પુત્રીએ પિતાની ઇચ્છાને પુરી કરવા કઠિન મહેનત કરીને આર્મીની લેખિત તેમજ પ્રેકટિકલ પરીક્ષા પાસ કરીને પિતાની ઇચ્છા પુરી કરી છે. પાલનપુર તાલુકાના કુંભલમેરમાં રહેતાં ખેડૂત મોતીભાઈ પાળજા(પટેલ) કે જેઓએ પોતાની પુત્રીને દ...

સુપરવાઈઝરે જ વિદ્યાર્થીઓને કાપલી આપી જવાબો લખાવ્યા

અમદાવાદ, તા. ૧ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ૪૩૨ જેટલા સહાયક ક્લાર્કની પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે શહેરમાં આવેલા વિવિધ કેન્દ્રો ઉપર રવિવારે સવારે લેવામાં આવેલી પરીક્ષા દરમિયાન મણિનગરમાં આવેલી રાજાભગત સ્કૂલમાં સુપરવાઈઝરે જ વિદ્યાર્થીને જવાબ લખવા કાપલી આપતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે સેન્ટર પર પોલીસ કાફલો પહોંચી ગયો હતો. જ્યાં...

સ્પીપા દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની પ્રવેશ પરીક્ષાથી મુશ્કેલી થશે

રાજ્યના યુવાનો – યુવતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાય અને રાષ્ટ્રની ગૌરવવંતી આઈ.એ.એસ., આઈ.પી.એસ. સહિતની વહિવટી સેવામાં અહમ યોગદાન આપી શકે તે માટે સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન (સ્પીપા) દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની સઘન તાલીમ માટેની પ્રવેશ પરીક્ષા તા. ૪ ઓગસ્ટના રોજ યોજાશે. સાથોસાથ  તા. ૪ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય અ...