Saturday, April 19, 2025

Tag: Farmers in Gujarat

ગુજરાતમાં અનાજમાં 25 લાખ ટનનો જંગી ઘટાડો ખેડૂતોએ કર્યો, અન્નદાતા કોપાય...

ગુજરાતમાં અનાજમાં 25 લાખ ટનનો જંગી ઘટાડો ખેડૂતોએ કર્યો, Farmers in Gujarat have cut food grains by 2.5 million tonnes ચણાનું વિક્રમ ઉત્પાદન, અન્નદાતા કોપાયમાન કેમ (દિલીપ પટેલ) કોરોનાના ત્રીજી લહેર બાદ દેશમાં વર્ષ 2021-22માં ખેડૂતોના ઉત્પાદનમાં દેશ અને ગુજરાતની ખેતીમાં શું ફેર પડ્યો છે તેની વિગતો કૃષિ અને ખેડૂત વિભાગે જાહેર કરી છે. અનાજ...

ગુજરાતમાં કૃષિ પેદાશોની નિકાસ માટે માળખું અધુરું હોવાથી ખેડૂતોને ભાવ મ...

ગાંધીનગર, 27 માર્ચ 2021 નિકાસયોગ્ય ખેતરોના માલની ગુજરાતમાંથી નિકાસ ઓછી છે. માલની નિકાસને પ્રોત્સાહન આપવા સહાયક માળખાકીય સુવિધાઓ ન હોવાથી નિકાસમાં મોટો તફાવત છે. સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સમય અને ખર્ચની બચત કરે છે. સારા પ્રાથમિક માળખાથી નિકાસ કરેલા ઉત્પાદનની યોગ્ય ડિલિવરી અને સલામતી મળે છે. ગુજરાતમાં મુખ્ય ચીજવસ્તુઓ કેળા, બટાકા, લીલા તાજા શા...